Rajkot Rain : ધોરાજીમાં લોકોના ઘરોમાં ભરાયેલા વરસાદી પાણી ઓસર્યા, સામે આવ્યા તારાજીના ભયાનક દ્રશ્યો, જૂઓ Video

ગઈકાલે વરસેલા અનરાધાર વરસાદના (Rain) કારણે લોકોની મુશ્કેલી વધી ગઈ છે. 12 ઈંચ વરસાદ ખાબકતાં લોકોના ઘરોમાં કેડસમા અને ગળાડૂબ પાણી ભરાઈ ગયા હતા. આજે પાણી ઓસરતાં જે દ્રશ્યો સામે આવ્યા છે તે ખૂબ જ ભયાનક છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2023 | 11:06 AM

Rajkot : રાજકોટના ધોરાજીમાં એક જ દિવસમાં આભ ફાટ્યું અને બધુ જ બરબાદ થઈ ગયું છે. રાજકોટના ધોરાજીમાં (Dhoraji)  મેઘરાજાએ સર્જેલી તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. ગઈકાલે એટલે કે મંગળવારે વરસેલા અનરાધાર વરસાદના (Rain) કારણે લોકોની મુશ્કેલી વધી ગઈ છે. 12 ઈંચ વરસાદ ખાબકતાં લોકોના ઘરોમાં કેડસમા અને ગળાડૂબ પાણી ભરાઈ ગયા હતા. આજે પાણી ઓસરતાં જે દ્રશ્યો સામે આવ્યા છે તે ખૂબ જ ભયાનક છે. પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હોવાથી લોકોએ સરકાર પાસે મદદની માગ કરી છે.

આ પણ વાંચો-Gujarat Rain : જામનગરના કાલાવડ સહિત ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ, જાહેરમાર્ગો પર ફરી વળ્યા પાણી, જુઓ Video

ઘરવખરી, અનાજ, કપડાં સહિત મોટાભાગનો સામાન પલળી ગયો છે. હવે તેનો ઉપયોગ થઈ શકે તેમ નથી. અનેક ગરીબ પરિવારો નોંધારા બની ગયા છે. આકાશી આફત સામે લોકો નિઃસહાય છે. ગરીબ પરિવારોને સરકારી તંત્રની કોઈ જ સહાય નથી મળી. જેના કારણે ખાવું તો શું ખાવું અને જવું તો ક્યાં જવું તે મોટો સવાલ છે. લોકોને ખાવાના પણ ફાંફા છે. દ્રશ્યોમાં મેઘરાજાએ સર્જેલી તબાહીના દ્રશ્યો જોઈને કલ્પના કરી શકાય છે કે ધોરાજીના આ પરિવારનો અત્યારે કેવી દયનીય પરિસ્થિતિમાં જીવન ગુજારવા મજબૂર બન્યા છે.

રાજકોટ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">