રાહુલ ગાંધીના નિવેદન પર પૂર્ણેશ મોદીના પ્રહાર, કહ્યું- રાહુલ ગાંધીએ માત્ર PM પર નહીં, પરંતુ તૈલી સમાજ પર પ્રહાર કર્યો છે

પૂર્ણેશ મોદીએ TV9 સાથેની વાતચીતમાં કહ્યું કે, રાહુલ ગાંધીએ માત્ર PM પર નહીં, પરંતુ તૈલી સમાજ પર પ્રહાર કર્યો છે. ચૂંટણી સમયે કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ કરે છે. નરેન્દ્ર મોદી સીએમ બન્યા તે પહેલાં જ તૈલી સમાજનો સમાવેશ OBCમાં થઈ ગયો હતો. રાહુલ ગાંધીએ તૈલી સમાજની માફી મંગાવી જોઈએ. તૈલી સમાજ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને જવાબ આપશે.

Kinjal Mishra
| Edited By: | Updated on: Feb 08, 2024 | 11:05 PM

રાહુલ ગાંધીએ PM મોદી પર આપેલા નિવેદનને લઈને પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા છે. ગુજરાત તૈલી સમાજના પ્રમુખ પૂર્ણેશ મોદીએ TV9 સાથેની વાતચીતમાં કહ્યું કે, રાહુલ ગાંધીએ માત્ર PM પર નહીં, પરંતુ તૈલી સમાજ પર પ્રહાર કર્યો છે. ચૂંટણી સમયે કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ કરે છે.

નરેન્દ્ર મોદી સીએમ બન્યા તે પહેલાં જ તૈલી સમાજનો સમાવેશ OBCમાં થઈ ગયો હતો. રાહુલ ગાંધીએ તૈલી સમાજની માફી મંગાવી જોઈએ. તૈલી સમાજ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને જવાબ આપશે. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ વડાપ્રધાન પર મોટો આરોપ લગાવ્યો છે. રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની જાતિ વિશે જુઠ્ઠું બોલી રહ્યા છે. નરેન્દ્ર મોદીનો જન્મ OBC સમાજમાં થયો જ નથી. પરંતુ સામાન્ય જાતિમાં તેમનો જન્મ થયો છે.

તેઓ જે જાતિમાંથી આવે છે, તે તેલી (ઘાંચી) સમાજનો સમાવેશ 2000ના વર્ષમાં ગુજરાતમાં OBCમાં કરાયો અને એ પણ એટલા માટે કે નરેન્દ્ર મોદી રાજકીય લાભ ઉઠાવી શકે. તેઓ OBC સમાજમાંથી આવતા જ નથી એટલે ક્યારેય તેઓ OBCનું ભલું નહીં ઈચ્છે અને જાતિગત જનગણના થવા દેશે નહીં

આ પણ વાંચો PM મોદી જન્મજાત OBC નથી, બધાને બેવકૂફ બનાવી રહ્યા છે, રાહુલ ગાંધીની વડાપ્રધાનની જાતિ પર ટિપ્પણી

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">