Breaking News : PM મોદીએ ગુરુવારે રાજભવન ખાતે મંત્રીમંડળ સાથે કરી બેઠક, અમુક પ્રધાનોને તેમની કામગીરી મુદ્દે કરી ટકોર, જૂઓ Video

એક કલાક ચાલેલી બેઠકમાં પ્રધાનોએ અત્યાર સુધીમાં કામગીરી પર ચર્ચા થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠકમાં પ્રધાનોના કામની સમીક્ષા કરી હતી. તેમજ અમુક પ્રધાનોને તેમની કામગીરી મુદ્દે ટકોર પણ કરવામાં આવી હતી.

Kinjal Mishra
| Edited By: | Updated on: Jul 28, 2023 | 10:57 AM

Gandhinagar: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) ગુરુવારે રાજભવન ખાતે મંત્રીમંડળ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) સહિત મંત્રી મંડળના પ્રધાનો હાજર રહ્યા હતા. એક કલાક ચાલેલી બેઠકમાં પ્રધાનોએ અત્યાર સુધીમાં કામગીરી પર ચર્ચા થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠકમાં પ્રધાનોના કામની સમીક્ષા કરી હતી. તેમજ અમુક પ્રધાનોને તેમની કામગીરી મુદ્દે ટકોર પણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો-Gujarati Video : વલસાડના ઉપરવાસમાં ધોધમાર વરસાદ, ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવતા SDRFની ટીમ અને તંત્રના અધિકારી સતર્ક

વડાપ્રધાન મોદીએ રાજ્યના પ્રજાલક્ષી કામોને વેગ આપવા માટે તમામ પ્રધાનોને કહ્યુ હતુ. સાથે જ સરકારની તમામ યોજનાઓનો યોગ્ય રીતે પ્રચાર પ્રસાર કરવા સૂચના આપી હતી. તો સરકારની યોજનાઓમાં ડિઝિટલ માધ્યમ તથા QR કોડનો આગ્રહ રાખવા સૂચન કરવામાં આવ્યુ હતુ. ગુજરાત મોડેલને મજબૂત કરવા PM મોદીએ વર્તમાન સરકારને જણાવ્યુ હતુ. સાથે આવનારા સમયમાં પ્રધાનોએ શું કામગીરી કરવી જોઇએ તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">