Ahmedabad: પશ્ચિમ ઝોનના આ વિસ્તારમાં આજે પાણી પુરવઠો બંધ રહેશે

અમદાવાદ શહેરના સાબરમતી પોલીસ સ્ટેશનથી પાવર હાઉસ સુધી પાણીની લાઇનમાં લીકેજના સમારકામના પગલે પશ્ચિમ ઝોનના અનેક વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ કરવામાં આવ્યો છે. જેમાં સાબરમતી, કાળી ગામ, વાસણા, મોટેરામાં પાણી નહિ મળે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 28, 2022 | 10:31 AM

અમદાવાદ (Ahmedabad) શહેરના સાબરમતી પોલીસ સ્ટેશનથી પાવર હાઉસ સુધી પાણીની લાઇનમાં(Water Line) લીકેજના સમારકામના પગલે પશ્ચિમ ઝોનના(West Zone)  અનેક વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ કરવામાં આવ્યો છે. જેમાં સાબરમતી, કાળી ગામ, વાસણા, મોટેરામાં પાણી નહિ મળે. જેમાં પાલડી, નારણપુરા, નવરંગપુરામાં પણ પાણી નહિ મળે. જેમાં આ વિસ્તારોમાં સાબરમતી પોલીસ સ્ટેશનથી પાવર હાઉસ સુધી લીકેજનું સમારકામ હાથ ધરવામાં આવશે. તેમજ આ વિસ્તારમાં લીકેજનું સમારકામ થયા બાદ પાણી પૂરવઠો આપવામાં આવશે.

આ પણ વાંચો :Rajkot : ફૂડ વિભાગે શહેરમાં 27 સ્થળોએ ચેકિંગ હાથ ધર્યું, બિન આરોગ્યપ્રદ જથ્થાનો નાશ કર્યો

આ પણ વાંચો : Kutch : કોરાના રસીના બુસ્ટર ડોઝની કામગીરી ઝડપી બનાવાઇ ,લક્ષ્યાંક પૂર્ણ કરવા કવાયત

 

Follow Us:
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">