Panchmahal: નવરાત્રી અંગે ભાજપના ધારાસભ્યનું નિવેદન, નવરાત્રીમાં ખેલૈયાઓને તિલક કરીને આવવા કરી અપીલ, જુઓ Video

MLAએ કહ્યું કે, તિલક કરીને આવો તો હિંદુ સમાજ ધર્મની સાખને સમજી શકે. દુનિયામાં સનાતન ધર્મ વિશે જે ટીકા ટિપ્પણી થઈ રહી છે. ત્યારે વિશ્વમાં સનાતન ધર્મ સિવાય કોઈ ધર્મ નહોતો. આપણે લોકોએ આ પરંપરા જાળવી રાખવી પડશે. પ્રખર હિંદુવાદી નેતાની છાપ ધરાવતા કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2023 | 4:45 PM

Panchmahal : નવરાત્રીને લઈ ભાજપના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે (Fatesinh Chauhan) પોતાના મત વિસ્તારના લોકો અને ગરબા આયોજકોને અપીલ કરી છે. ધારાસભ્યએ નવરાત્રીમાં હિંદુ સનાતન ધર્મની રીત અનુસરવા લોકોને અપીલ કરી હતી. તેમણે કહ્યું કે નવરાત્રીમાં ગરબા રમવા આવતા તમામ લોકો તિલક કરીને આવે.

આ પણ વાંચો Panchmahal : ગોધરાથી ઉમરાહ કરવા સાઉદી અરેબિયા ગયેલા 23 લોકો ફસાયા, ટ્રાવેલ એજન્ટો ફરાર, જુઓ Video

MLAએ કહ્યું કે, તિલક કરીને આવો તો હિંદુ સમાજ ધર્મની સાખ ને સમજી શકે. દુનિયામાં સનાતન ધર્મ વિશે જે ટીકા ટિપ્પણી થઈ રહી છે. ત્યારે વિશ્વમાં સનાતન ધર્મ સિવાય કોઈ ધર્મ નહોતો. આપણે લોકોએ આ પરંપરા જાળવી રાખવી પડશે. પ્રખર હિંદુવાદી નેતાની છાપ ધરાવતા કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

પંચમહાલ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો
રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો
કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો
કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
g clip-path="url(#clip0_868_265)">