કોરોનાના ભરડામાં વિદ્યાર્થીઓ: નવસારીમાં વધુ એક વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતા તંત્ર થયું દોડતું

Navsari: રાજ્યમાં શનિવારે કોરોનાના કેસ 71 નોંધાયા. વધતી જતી કોરોનાની સંખ્યા ચિંતાજનક છે. એ સાથે નવસારીમાં વધુ એક બાળક કોરોના સંક્રમિત થતા ચકચાર મચી ગયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 12, 2021 | 10:08 AM

Navsari: નવસારી જિલ્લામાં ફરી કોરોનાના ભરડામાં વિદ્યાર્થીઓ સપડાયા છે. જિલ્લામાં વધુ એક વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નવસારીમાં વધુ એક બાળક કોરોના પોઝિટિવ આવતા ચિંતા વધી ગઈ છે. જણાવી દઈએ કે આ સાથે 11 નવેમ્બરે નવસારીમાં કોરોનાના વધુ 4 નવા કેસ નોંધાયા છે. જેમાં સરીખુર્દની આર.એન હાઈસ્કૂલના 17 વર્ષીય વિદ્યાર્થીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. તમામ તકેદારી હોવા છતાં વિદ્યાર્થી સંક્રમિત થયાનો દાવો છે.

વિદ્યાર્થી કોરોના સંક્રમિત થતા આરોગ્ય અને શિક્ષણ વિભાગ ફરીવાર એલર્ટ બન્યું છે. હાલ જિલ્લામાં કુલ એક્ટીવ કેસની સંખ્યા 24 પર પહોંચી છે. જણાવી દઈએ કે આ આંકડા 11 નવેમ્બર શનિવાર સુધીના છે. તો બીજી તરફ ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં શનિવારના રોજ કોરોનાના નવા 71 કેસ નોંધાયા છે. કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને 524 થઈ છે.જ્યારે 24 કલાકમાં એક પણ દર્દીનું કોરોનાથી મોત થયું નથી.

નવા નોંધાયાલે કેસની વાત કરીએ તો સૌથી વધુ કેસ જામનગરમાં 15 નોંધાયા છે. વડોદરામાં 14, સુરત અને અમદાવાદમાં 11-11 કેસ સામે આવ્યાં છે.જ્યારે કચ્છમાં 4, નવસારીમાં 4, રાજકોટ અને મહેસાણા જિલ્લામાં 3-3 કેસ નોંધાયા.તો દેવભૂમિ દ્વારકા 2, વલસાડમાં 2, ગાંધીનગર અને આણંદમાં એક-એક કેસ સામે આવ્યો છે.

 

આ પણ વાંચો: Ahmedabad: ખોખરાની આ વસાહતના સ્થાનિકોએ બેસાડ્યો ઉત્તમ દાખલો, જાતે જ દૂર કર્યા ઘર આગળના દબાણ, જાણો વિગત

આ પણ વાંચો: રાહતના સમાચાર : હવે માત્ર બે કલાકમાં ઓમિક્રોનનું પરીક્ષણ થશે, ICMRએ બનાવી 100 % પરિણામ આપતી ટેસ્ટ કીટ

Follow Us:
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">