PM Modi ના માતા હીરા-બા ના નિધન પર મોરારી બાપુએ કહ્યું પરિવારને મારા ‘જય શ્રી રામ’, સાંભળો VIDEO

મોરારી બાપુએ ભગવાન શ્રી રામનું નામ લઈને હીરાબાને શ્રદ્ધાંજલી આપી હતી તેમણે નરેન્દ્ર મોદીને રાષ્ટ્રપુરુષ PM કહીને સંબોધતા કહ્યું કે નરેન્દ્ર મોદી અને તેમના સમગ્ર પરિવારને મારા જયશ્રી રામ કહીને હીરાબાને શ્રદ્ધાંજલી આપી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 30, 2022 | 12:23 PM

PM મોદીના માતા હીરાબાનું સવારે 3:30 કલાકે 100 વર્ષની વયે નિધન થયું છે. વડાપ્રધાન મોદીએ જાતે જ આ અંગે ટ્વિટ કરીને માહિતિ આપી હતી. શતાયુ હીરાબાના નિધનના સમાચાર મળતા જ PM નરેન્દ્ર મોદી તાત્કાલિક ગાંધીનગર પહોંચી ગયા હચા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરના રાયસણ સ્થિત તેમના ભાઇ પંકજ મોદીના નિવાસસ્થાને પહોંચીને માતા હીરાબાના અંતિમદર્શન કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતાને જોઇને ભાવુક થઇ ગયા હતા. વડાપ્રધાને માતાને શીષ ઝુકાવીને નમન કર્યા હતા. હીરાબાને શ્રદ્ધાંજલી પાઠવવામાં દેશ દુનિયાના નેતાથી લઈ આમ અને ખાસ તમમા લોકો અગ્રેસર રહ્યા હતા. પ્રખર કથાકાર મોરારી બાપૂએ પણ ભાવભીની શ્રદ્ધાંજલી આપી હતી.

મોરારી બાપુએ આપી શ્રદ્ધાંજલી

મોરારી બાપુએ ભગવાન શ્રી રામનું નામ લઈને હીરાબાને શ્રદ્ધાંજલી આપી હતી , તેમણે નરેન્દ્ર મોદીને રાષ્ટ્રપુરુષ કહીને સંબોધતા કહ્યું કે, ” નરેન્દ્ર મોદી અને તેમના સમગ્ર પરિવારને મારા જયશ્રી રામ” . તેમને હીરાબાને શ્રદ્ધાંજલી આપતા કહ્યું કે “હું અત્યારે  લાઠી રામ કથામા છું અને મને સમાચાર મળ્યા કે પૂજ્નીય હીરાબા નિર્વાણ પામ્યા છે તેમને હું શ્રદ્ધાંજલી આપુ છું આ સાંભળીને કોને પીડા ન થાય , તેમને કહ્યું કે દેશને , લોકોને તેમના સપૂતને સમર્પિત કરનાર પૂજ્યનીય હીરાબાને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલી સાથે એ પણ કહ્યું કે ” એક સાધુ તરીકે મારા હીરાબાના પ્રણામ , આપ અને આપના પરિવારને તેમના અને તેમના વ્યાસપીઠ સાથે જોડાયેલ સમગ્ર તરફથી દિલથી પ્રણામ.”

હીરાબા છેલ્લા ત્રણ – ચાર દિવસથી બિમાર હતા અને તેમને અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમા દાખલ કરવામાં આવ્યા હતાં જેમને મળવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે આવ્યાં હતા. PM મોદીના માતા હીરાબાનું અવસાન આજે સવારે 3:30 કલાકે થયું હતું.

Follow Us:
માધવ ગ્રુપને ત્યાં ITના દરોડા, 200 કરોડના બિનહિસાબી વ્યવહારો મળ્યા
માધવ ગ્રુપને ત્યાં ITના દરોડા, 200 કરોડના બિનહિસાબી વ્યવહારો મળ્યા
ગુજરાત પર મંડરાઈ રહ્યું છે વાવાઝોડાનું સંકટ !
ગુજરાત પર મંડરાઈ રહ્યું છે વાવાઝોડાનું સંકટ !
મેળામાં રાઈડ તૂટતા અફરાતફરીનો માહોલ, તાત્કાલીક મેળો બંધ કરાયો
મેળામાં રાઈડ તૂટતા અફરાતફરીનો માહોલ, તાત્કાલીક મેળો બંધ કરાયો
સુરતમાં કપડાંની ચોરી કરતી મહિલા ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ
સુરતમાં કપડાંની ચોરી કરતી મહિલા ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ
106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
g clip-path="url(#clip0_868_265)">