Rath yatra 2024 : રથયાત્રા પૂર્વે આજે જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવની ઉજવણી- જુઓ Video

રથયાત્રા અગાઉ ભગવાન જગન્નાથ મંદિરમાં નેત્રોત્સની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી છે. આજે મામાના ઘરેથી પરત ફરેલી ભગવાનની મૂર્તિઓનું રત્નવેદી પર સ્થાપન કરવામાં આવશે.

Jignesh Patel
| Edited By: | Updated on: Jul 05, 2024 | 11:28 AM

રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે રથયાત્રાને લઈને જગન્નાથ મંદિરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. એક પછી એક પ્રસંગોની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આજે અમદાવાદના જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવની ઉજવણી કરવામાં આવી છે. પારંપરિક વિધિ અને મંત્રોચ્ચાર અનુષ્ઠાન કરીને ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીની આંખો પર પટ્ટા બાંધવામાં આવ્યા છે.

કેરી અને જાંબુ ખાવાને કારણે ભગવાનને આંખો આવે છે તેવી માન્યતા છે. મામાના ઘેરથી પરત ફરેલી ભગવાનની મૂર્તિઓનું રત્નવેદી પર સ્થાપન કરવામાં આવે છે. તેમજ નિજ મંદિરમાં મૂર્તિઓના સ્થાપના બાદ ધ્વજારોહણ કરવામાં આવે છે. રથયાત્રાનું આમંત્રણ આપવા ગણેશજીના સ્વરુપમાં ગજરાજનું પૂજન કરવામાં આવે છે. આ પ્રસંગે મંદિરમાં ભવ્ય ભંડારનું પણ આયોજન કરવામાં આવે છે.

Follow Us:
આ રાશિના જાતકોને આજે પૈસાની લેવડ-દેવડમાં રાખે ખાસ કાળજી
આ રાશિના જાતકોને આજે પૈસાની લેવડ-દેવડમાં રાખે ખાસ કાળજી
અમિત શાહ કેમ નથી રાખતા ક્લીન શેવ ? જણાવ્યું દાઢી રાખવાનું કારણ
અમિત શાહ કેમ નથી રાખતા ક્લીન શેવ ? જણાવ્યું દાઢી રાખવાનું કારણ
ઈડરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ
ઈડરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ
મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત
મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત
બિલ્ડરની પત્નિ, પુત્ર અને ભાડુ વસુલનાર સામે પોલીસ ફરિયાદ
બિલ્ડરની પત્નિ, પુત્ર અને ભાડુ વસુલનાર સામે પોલીસ ફરિયાદ
શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાનની રથયાત્રા નીકળી, ભક્તોની ઉમટી ભીડ, જુઓ
શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાનની રથયાત્રા નીકળી, ભક્તોની ઉમટી ભીડ, જુઓ
મોડાસા શહેરમાં ભવ્ય રથયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
મોડાસા શહેરમાં ભવ્ય રથયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન
ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન
રથયાત્રા,દિલીપદાસજી તથા ટ્રસ્ટીઓનું AMCના પદાઅધિકારીઓએ કર્યું સ્વાગત
રથયાત્રા,દિલીપદાસજી તથા ટ્રસ્ટીઓનું AMCના પદાઅધિકારીઓએ કર્યું સ્વાગત
g clip-path="url(#clip0_868_265)">