Monsoon 2023 : ભારે વરસાદને પગલે ગુજરાતમાં કુલ 130 લોકોના મોત, 312 રસ્તા ધોવાયા, 6 પુલ-વિયરના સ્ટ્રક્ચર્સ તૂટયા, જૂઓ Video

રાજ્યમાં અતિભારે વરસાદથી કુલ 312 રસ્તાઓનું ધોવાણ થયું છે. રસ્તા ધોવાતા આ રસ્તાઓને બંધ કરવાની ફરજ પડી છે. સૌથી વધુ વલસાડ અને જૂનાગઢમાં રસ્તાઓનું ધોવાણ થયુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2023 | 9:34 AM

Monsoon 2023 : ગુજરાતમાં ચોમાસાના વરસાદે અલગ અલગ વિસ્તારોમાં તારાજી સર્જી છે. ભારે વરસાદને (Rain) પગલે ગુજરાતમાં કુલ 130 લોકોના મોત (Death) થયા છે. તો વરસાદ અને પૂરમાં તણાતા 211 લોકો ઇજાગ્રસ્ત થયા છે. તણાઇ જવાથી 36 અને વીજળી પડવાથી 38ના મોત થયા છે. તો રાજ્યમાં અતિભારે વરસાદથી કુલ 312 રસ્તાઓનું ધોવાણ થયું છે. રસ્તા ધોવાતા આ રસ્તાઓને બંધ કરવાની ફરજ પડી છે. સૌથી વધુ વલસાડ અને જૂનાગઢમાં રસ્તાઓનું ધોવાણ થયુ છે. વલસાડમાં 67 અને જૂનાગઢમાં 64 રસ્તાઓનું ધોવાણ થયુ છે. પોરબંદરમાં 57, રાજકોટ-ભાવનગરમાં 20-20 રસ્તા બિસ્માર હાલતમાં છે. 6 જેટલા પુલ-વિયરના સ્ટ્રક્ચર્સ તૂટવાની ઘટના બની છે.

આ પણ વાંચો-Breaking News : ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસનું તથ્ય સામે આવ્યું, તપાસ દરમિયાન આરોપીએ કર્યા મોટા ખુલાસા

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">