Valsad: કોસ્ટલ હાઈવે વિસ્તારમાં દીપડો પાંજરે પુરાયો, સ્થાનિકોએ લીધો રાહતનો શ્વાસ, જુઓ Video

વલસાડના કોસ્ટલ હાઈવે વિસ્તારમાં આંટાફેરા મારતો દીપડો પાંજરે પુરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે. છેલ્લા ઘણા સમયથી આતંક મચાનાર દીપડો પાંજરે પુરાતા લોકોને હાશકારો થયો છે. કોસ્ટલ હાઇવે વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દીપડાએ આતંક મચાવ્યો હતો જેને લઇ સ્થાનિકોમાં ભય ફેલાયો હતો અને વન વિભાગ દીપડાને પાંજરે પુરી તેવી લોકો માગ કરી રહ્યાં હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2023 | 2:19 PM

Valsad : વલસાડના કોસ્ટલ હાઈવે વિસ્તારમાં આંટાફેરા મારતો દીપડો પાંજરે પુરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે. છેલ્લા ઘણા સમયથી આતંક મચાનાર દીપડો પાંજરે પુરાતા લોકોને હાશકારો થયો છે. કોસ્ટલ હાઈવે વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દીપડાએ આતંક મચાવ્યો હતો, જેને લઈ સ્થાનિકોમાં ભય ફેલાયો હતો અને વન વિભાગ દીપડાને પાંજરે પુરી તેવી લોકો માગ કરી રહ્યાં હતા. જેથી દીપડાને પકડવા વન વિભાગની ટીમે ભદેલી ગામમાં પાંજરૂ મુક્યું હતું. આખરે દીપડો ભદેલી ગામમાં પાંજરે પુરાયો હતો. હાલ વન વિભાગની ટીમે દીપડાને વનમાં છોડવાની કામગીરી હાથ ધરી છે.

આ પણ વાંચો : Valsad Video : તમાકુના હોલસેલ વેપારીઓની દુકાનમાં GST વિભાગનું સર્ચ ઓપરેશન, GSTના બિલ સહિત તમામ સામાનની તપાસ

તો બીજી તરફ અમરેલી જિલ્લામાં બગસરાના હાલરીયા ગામે સિંહણે બાળકીનો શિકાર કરતા ફફડાટ ફેલાયો છે. સામાન્ય રીતે અમરેલી અને તેની આસપાસના વિસ્તારમાં સિંહ અને સિંહ પરિવારના આંટા ફેરા જોવા મળતા હોય છે. જો કે તેમના દ્વારા માનવ પર હુમલો કરવામાં આવે તેવી ઘટના બનતી નથી હોતી. જો કે બગસરામાં બનેલી આ ઘટના બાદ લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

વલસાડ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">