Kutch : ભુજ નગરપાલિકામાં ભ્રષ્ટાચારનો વિપક્ષનો આક્ષેપ, કહ્યું તેના લીધે ચીફ ઓફિસર ટકતા નથી

ભુજ નગર પાલિકા વિપક્ષ ભાજપ પર પ્રહાર કરી રહ્યું છે. વિપક્ષે આકરા પ્રહાર કરતા કહ્યું કે, ભાજપની ભ્રષ્ટાચાર યુક્ત નીતિને પગલે કોઈ ચીફ ઓફિસર અહીં લાંબા સમય સુધી રહી કામ કરી શક્તા નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2022 | 7:33 PM

ગુજરાતમાં(Gujarat)કોઈપણ સરકારી કચેરીમાં વહીવટી અધિકારીની બદલી ત્રણ વર્ષે થતી હોય છે. પરંતુ ભુજ(Bhuj) નગરપાલિકાની વાત કરીએ તો અહીં ઉલ્ટી ગંગા વહી રહી છે. વર્ષ 2013થી અત્યાર સુધી પાલિકામાં 31 ચીફ ઓફિસર(Chief Officer)બદલાયા છે. તો બીજી તરફ માત્ર બે ટર્મની વાત કરીએ તો ભુજની જનતાએ 20 ચીફ ઓફિસરોને બદલતા જોયા છે..આ અંગે વિપક્ષ ભાજપ પર પ્રહાર કરી રહ્યું છે. વિપક્ષે આકરા પ્રહાર કરતા કહ્યું કે, ભાજપની ભ્રષ્ટાચાર યુક્ત નીતિને પગલે કોઈ ચીફ ઓફિસર અહીં લાંબા સમય સુધી રહી કામ કરી શક્તા નથી.

તો બીજી તરફ પાલિકાના સત્તાધીશો આ ઉઠતા સવાલોના જવાબ આપવાને બદલે. ભષ્ટ્રાચારના વિપક્ષના આક્ષેપ નકારી વિપક્ષને પાયા વિહોણા ગણાવી રહ્યુ છે અને લાંબા સમય સુધી ફરજ બજાવનાર ચીફ ઓફિસરોના નામ ગણાવી રહ્યા છે. ચીફ ઓફિસરો પોતાના અંગત કારણોસર બદલી કરાવતા હોવાનું રટણ કરી રહ્યા છે.

આ પણ વાંચો : અંબાજીમાં આજે પોષ સુદ પુર્ણીમાને માં અંબેનો પ્રાગટ્યોત્સવ ઉજવાયો, મંદિર પરિસરમાં ભક્તોને પ્રવેશ ન અપાયો

આ પણ વાંચો :  VADODARA : સયાજી હોસ્પિટલમાંથી હત્યાનો આરોપી ફરાર, પોલીસ તંત્રમાં દોડધામ

Follow Us:
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">