Kutch : ભુજમાં જવાહરનગરમાં વીજ લાઈન નાખવા મુદ્દે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો

ખેડૂતો અને સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે, જ્યાં સુધી કંપની યોગ્ય વળતર નહીં આપે ત્યાં સુધી ખેતરમાંથી વીજ લાઈન પસાર થવા દેવામાં નહીં આવે. ખેડૂતોનો આરોપ છે કે, યોગ્ય વળતર કે પૂર્વ મંજૂરી વગર કંપનીએ કામ શરૂ કરી દીધુ છે. જે મુદ્દે મોટી સંખ્યામાં ખેડૂતો સદ્ધર પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2022 | 11:41 PM

કચ્છના ભુજમાં(Bhuj)  જવાહરનગરમાં વીજ લાઈન(Power  Line)  નાખવા મુદ્દે ખેડૂતોએ(Farmers)  વિરોધ નોંધાવ્યો. ખેડૂતો અને સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે, જ્યાં સુધી કંપની યોગ્ય વળતર નહીં આપે ત્યાં સુધી ખેતરમાંથી વીજ લાઈન પસાર થવા દેવામાં નહીં આવે. ખેડૂતોનો આરોપ છે કે, યોગ્ય વળતર કે પૂર્વ મંજૂરી વગર કંપનીએ કામ શરૂ કરી દીધુ છે. જે મુદ્દે મોટી સંખ્યામાં ખેડૂતો પદ્ધર પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને રજૂઆત કરી હતી. આ ઉપરાંત ખેડૂતોએ કંપની પર સરપંચ વિરુદ્ધ ખોટા આરોપ લગાવી ફરિયાદ નોંધાવી હોવાનો પણ દાવો કરાયો છે. આ ફરિયાદ પાછી ખેંચવા પણ ખેડૂતોએ માગણી કરી છે.

આ પણ વાંચો : Kheda : ગરીબ કલ્યાણ મેળો માત્ર કાગળ પર, લાભાર્થીઓને કીટો માટે ખાવા પડે છે ધક્કા

આ પણ વાંચો : સુરતના લીંબાયત વિસ્તારમાં 2 કલાક બાદ ગુમ બાળકી મળી આવી, પોલીસની તાત્કાલિક કાર્યવાહી

Follow Us:
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
g clip-path="url(#clip0_868_265)">