Gandhinagar : ઉમિયાધામમાં 1500થી વધુ કારસેવકોનું અભિવાદન-સન્માન કરાશે, જુઓ Video

ઉમિયા ફાઉન્ડેશન, અખિલ ભારતીય સંત સમિતિ અને વિશ્વ હિન્દુ પરિષદના સંયુક્ત ઉપક્રમે કારસેવકોના અભિવાદન સમારોહનું આયોજન કરાયું છે. 30 ઓક્ટોબર 1990 અને 6 ડિસેમ્બર 1992માં અયોધ્યા રામ જન્મભૂમિ મુક્તિ અભિયાનમાં જોડાયેલા 1500થી વધુ કારસેવકોનું સન્માન કરવામાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 10, 2024 | 1:02 PM

અયોધ્યામાં રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા પૂર્ણ થઈ ચુકી છે અને રામલલા મંદિરમાં બિરાજમાન થઈ ચુક્યા છે ત્યારે રામ મંદિર આંદોલનમાં પોતાનું સર્વસ્વ હોમી દેનારા કારસેવકોનું ઉમિયાધામ ખાતે સન્માન કરાશે. અમદાવાદના જેસપુર ખાતે ઉમિયાધામમાં આ સન્માન કાર્યક્રમ યોજાશે.

ઉમિયા ફાઉન્ડેશન, અખિલ ભારતીય સંત સમિતિ અને વિશ્વ હિન્દુ પરિષદના સંયુક્ત ઉપક્રમે કારસેવકોના અભિવાદન સમારોહનું આયોજન કરાયું છે. 30 ઓક્ટોબર 1990 અને 6 ડિસેમ્બર 1992માં અયોધ્યા રામ જન્મભૂમિ મુક્તિ અભિયાનમાં જોડાયેલા 1500થી વધુ કારસેવકોનું સન્માન કરવામાં આવશે.

આ પણ વાંચો-PGP 2024 : પરમાત્માનંદ સ્વામીએ સોશિયલ મીડિયા વિશે વાત કરી, કહ્યું કે, ગુજરાતની કુટુંબ ભાવના વિશ્વને આપવાની જરુર છે

કાર્યક્રમમાં સાધુ-સંતો, વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે.કરતા વિશ્વ ઉમિયાધામના પ્રમુખે કહ્યું કે રામ જન્મભૂમિ આંદોલનમાં જે તે સમયે ભાગ લેનાર કારસેવકોના બલિદાન અને તેમની લડતના કારણે આપણે પ્રભુ શ્રી રામ લલ્લાની પ્રતિષ્ઠાને પુનઃસ્થાપિત કરી શક્યા છીએ.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
g clip-path="url(#clip0_868_265)">