અમદાવાદ : કબૂતરબાજીમાં ચોક્કસ ગ્રૂપની સંડોવણીની આશંકા, 65 ગુજરાતી મોટાભાગના માત્ર ધોરણ-12 પાસ, જુઓ વીડિયો

CID ક્રાઈમે વધુ 10 એજન્ટોના ડેટા ભેગા કર્યા છે. તમામ એજન્ટો પર ટેકનિકલ સર્વેલન્સ ગોઠવાયું છે. માહિતી મળી છે કે દુબઇ પહોંચેલા 65 ગુજરાતીઓમાંથી મોટાભાગના માત્ર 12મું ધોરણ પાસ છે. એજન્ટો તમામને બેકરી અને ગોડાઉનમાં નોકરી અપાવતા હતા.

Mihir Soni
| Edited By: | Updated on: Jan 02, 2024 | 2:37 PM

અમેરિકામાં ઘૂસણખોરી મામલે મોટો ખુલાસો થયો છે. આંતરરાષ્ટ્રીય કબૂતરબાજીમાં ચોક્કસ ગ્રૂપની સંડોવણીની આશંકા છે. CID ક્રાઈમે વધુ 10 એજન્ટોના ડેટા ભેગા કર્યા છે. તમામ એજન્ટો પર ટેકનિકલ સર્વેલન્સ ગોઠવાયું છે. માહિતી મળી છે કે દુબઇ પહોંચેલા 65 ગુજરાતીઓમાંથી મોટાભાગના માત્ર 12મું ધોરણ પાસ છે. એજન્ટો તમામને બેકરી અને ગોડાઉનમાં નોકરી અપાવતા હતા.

આ પણ  વાંચો- સુરેન્દ્રનગરમાં 3 વર્ષના બાળકના અપહરણની ઘટના આવી સામે, પૂર્વ પતિએ અપહરણ કર્યુ હોવાનો માતાનો આક્ષેપ, જુઓ વીડિયો

મળતી માહિતી પ્રમાણે તમામ 65 ગુજરાતીઓ 10થી 16 ડિસેમ્બર 2023 સુધીમાં દુબઈ પહોંચ્યા છે. એજન્ટો તમામને બેકરી અને ગોડાઉનમાં નોકરી અપાવી હતી. તમામને રાત્રિની શિફ્ટમાં જ નોકરી કરવાની સૂચના આપવામાં આવી હતી.  મહેસાણા, ગાંધીનગર, આણંદ અને અમદાવાદના મુસાફરોની  પૂછપરછ કરવામાં આવી છે. મોટાભાગના લોકોએ ધોરણ 8 થી 12 સુધીનો અભ્યાસ કર્યો હોવાનું  સામે આવ્યુ છે.

આ મુસાફરો લોકલ એજન્ટ મારફતે અમદાવાદથી દુબઈ અને દુબઈથી નિકારા ગુઆ અને નીકારા ગુઆથી અમેરિકા જવાના હતા. એજન્ટ 60 થી 80 લાખમાં અમેરિકા મોકલતા હતા. અમેરીકા જતા મુસાફરોને એજન્ટો 1 થી 3 હજાર ડોલર આપ્યા હોવાનો ખુલાસો થયો છે. હવે અમદાવાદથી મુંબઈ, દિલ્હી અને દુબઈ ફ્લાઈટ કોને બુક કરાવી તે દિશામાં તપાસ શરૂ કરાઇ છે.

ગુજરાતથી દિલ્હી અને દિલ્હીથી દુબઈ કેવી રીતે પહોંચ્યા તેની CID તપાસ કરશે. એજન્ટોએ આ તમામ લોકો જો મેક્સિકોની બોર્ડર પર ઝડપાઇ જાય તો કેવી રીતે બચાવવા તે માટે ખાસ તૈયારી કરી હતી. ઇમિગ્રેશન લોયરની ખાસ ટીમ એજન્ટોએ બનાવેલી હતી.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">