Surat Rain : નવસારી રોડ પર વરસાદી પાણી ભરાઇ ગયા, 3 કિલોમીટર સુધી ટ્રાફિક જામ, જૂઓ Video

મહુવામાં 12 ઇંચ વરસાદ પડ્યો છે. તો બારડોલીમાં 8 ઇંચ, પલસાણામાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેના પગલે સુરતના નવસારી રોડ પર વરસાદી પાણી ભરાઇ ગયા છે. પાણી ભરાતા એક સાઇડનો રોડ બંધ કરવામાં આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2023 | 1:51 PM

Surat : સુરત જિલ્લામાં ગઇકાલ રાતથી વરસાદ (Rain) વરસી રહ્યો છે. મહુવામાં 12 ઇંચ વરસાદ પડ્યો છે. તો બારડોલીમાં 8 ઇંચ, પલસાણામાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેના પગલે સુરતના નવસારી રોડ પર વરસાદી પાણી ભરાઇ ગયા છે. પાણી ભરાતા એક સાઇડનો રોડ બંધ કરવામાં આવ્યો છે. આ રોડ પર 3 કિલોમીટર સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ હતી. બીજી તરફ બારડોલીના સુગર રેલવે અંડરપાસમાં પાણી ભરાઇ ગયા છે. ભારે વરસાદના પગલે જિલ્લાની કેટલીક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.

આ પણ વાંચો-Gujarati Video : ભાવનગરના સિહોરમાં ગોતમેશ્વર તળાવ ઓવરફ્લો, ભાવનગર,રાજકોટ હાઇવે પર ફરી વળ્યા તળાવના પાણી

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">