Gujarati Video : ભાવનગરના સિહોરમાં ગોતમેશ્વર તળાવ ઓવરફ્લો, ભાવનગર,રાજકોટ હાઇવે પર ફરી વળ્યા તળાવના પાણી

ઉપરવાસમાં સારા વરસાદના (Rain)  કારણે તળાવ છલકાયુ છે. તળાવ ઓવરફ્લો થતા સ્થાનિકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. સિહોર પંથકના ખેડૂતોને ગોતમેશ્વર તળાવમાંથી પિયત માટે પાણી અપાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2023 | 1:23 PM

Bhavnagar : ભાવનગર જિલ્લામાં મેઘરાજાની મહેર ઉતરી છે. જેના પગલે ભાવનગર જિલ્લાના સિહોરમાં આવેલ ગોતમેશ્વર તળાવ (Gotameswara Lake) ઓવરફ્લો થયુ છે. ઉપરવાસમાં સારા વરસાદના (Rain)  કારણે તળાવ છલકાયુ છે. તળાવ ઓવરફ્લો થતા સ્થાનિકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. સિહોર પંથકના ખેડૂતોને ગોતમેશ્વર તળાવમાંથી પિયત માટે પાણી અપાય છે. તળાવ ઓવરફ્લો થતા ભાવનગર-રાજકોટ હાઇવે પર વાહનવ્યવહાર ખોરવાયો છે. તળાવના પાણી રોડ પર ફરી વળતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો-Breaking News : મોબાઇલની ઇમ્પોર્ટ કરતુ ભારત આજે મોબાઇલ એક્સપોર્ટ કરતુ થયુ, ભારતમાં આજે 200 મેન્યુફેક્ચર યુનિટ-PM મોદી

ભાવનગર અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">