Gujarati Video: અમદાવાદના હાથીજણમાં સમૂહ લગ્નમાં હોબાળો, આયોજકો કરિયાવર લઈને ફરાર થઇ ગયા હોવાના જાનૈયા પક્ષનો આરોપ

Ahmedabad: અમદાવાદના હાથીજણમાં સમૂહ લગ્નમાં હોબાળો મચી ગયો. વરરાજા પક્ષના લોકોએ કરિયાવરની રકમ ન મળતા હંગામો કર્યો હતો. તેમનો આક્ષેપ છે કે આયોજકો કરિયાવરની રક લઈને ફરાર થઈ ગયા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2023 | 7:08 PM

અમદાવાદના હાથીજણમાં આયોજિત સમૂહ લગ્નમાં કરિયાવરને લઇને ધમાલ મચી ગઇ. હાથીજણના સ્વામિનારાયણ ગુરૂકુળ પાસે માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ લગ્નમાં કરિયાવરની રકમ ન મળતા વરઘોડિયાએ ભારે હોબાળો મચાવ્યો. આયોજકોએ કંકોત્રીમાં દર્શાવ્યા મુજબનો કરિયાવર ન આપતા વરઘોડિયા તેમજ તેમના સગાં-સંબંધીઓ વિફર્યા અને હોબાળો મચાવ્યો.

આ પણ વાંચો: Breaking News: અમદાવાદના ચાંગોદરના ગોડાઉનમાં કેન્દ્રીય નાર્કોટિક્સ વિભાગે પાડ્યા દરોડા, નશા માટે વપરાતી દવાઓનો જથ્થો સીઝ કરાયો

આયોજકો કરિયાવર લઈને ફરાર થઈ ગયા હોવાનો આક્ષેપ

આયોજકો કરિયાવર લઇને ફરાર થઇ ગયા હોવાનો વરપક્ષના લોકોએ આક્ષેપ કર્યો. સમૂહ લગ્નમાં દીકરીઓને ચાંદીના મંગલસુત્ર સહિત કુલ 28 ચીજવસ્તુઓ કરિયાવર પેટે આપવાનો કંકોત્રીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ લગ્નમાં કરિયાવર જ ન આપવામાં આવતા વરવધુ તેમજ મહેમાનો રોષે ભરાયા. જે બાદ ઉપસ્થિત આગેવાનોએ મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
g clip-path="url(#clip0_868_265)">