Gujarati Video : બનાસકાંઠાના દાંતીવાડા ડેમના બે દરવાજા બંધ કરવામાં આવ્યા, દાંતીવાડા ડેમ 85.65 ટકા ભરાઇ ગયો

આ પહેલા બનાસકાંઠાના દાંતીવાડા ડેમના 6 દરવાજા ખોલાયા હતા. હાલમાં 4 દરવાજા મારફતે નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. ડેમમાં હાલમાં પાણીની આવક અને જાવક 7 હજાર 200 ક્યુસેક છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2023 | 4:07 PM

Banaskantha : બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાં (Dantiwada Dam) પાણીની આવકમાં ઘટાડો નોંધાતા બે દરવાજા બંધ કરવામાં આવ્યા છે. આ પહેલા બનાસકાંઠાના દાંતીવાડા ડેમના 6 દરવાજા ખોલાયા હતા. હાલમાં 4 દરવાજા મારફતે નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. ડેમમાં હાલમાં પાણીની આવક અને જાવક 7 હજાર 200 ક્યુસેક છે. ભારે વરસાદના પગલે દાંતીવાડા ડેમ 85.65 ટકા ભરાતા બનાસકાંઠાના ખેડૂતોને પીવાના પાણી અને સિંચાઈમાં મોટી રાહત થશે. રાજસ્થાનમાં વધુ વરસાદ થતા ડેમમાં પાણીની આવક થઇ રહી છે.

આ પણ વાંચો-Ahmedabad Video : સાબરમતી નદીમાં 5 મહિનામાં કાયાકિંગ પલટી જવાની બીજી ઘટના બની, જાણો શું છે બનાવો પાછળનું કારણ

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">