Gujarati Video: 3 દિવસ બાદ જંત્રીમાં થશે વધારો, દસ્તાવેજ કરાવવા ભારે ભીડ

અમદાવાદ અને વડોદરામાં રજિસ્ટ્રારની કચેરીમાં મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. જેથી સમયસય દસ્તાવેજ થાય તો દસ્તાવેજની કિંમત ડબલ ન આપવી પડે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 12, 2023 | 8:34 PM

15 એપ્રિલ એટલે કે ત્રણ દિવસ બાદ રાજ્યમાં જંત્રીમાં વધારો થવાનો છે. જંત્રીમાં 100 ટકાનો વધારો થવાનો છે. ત્યારે અંતિમ સમયે દસ્તાવેજ કરાવવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે અમદાવાદ અને વડોદરામાં રજિસ્ટ્રારની કચેરીમાં મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. જેથી સમયસય દસ્તાવેજ થાય તો દસ્તાવેજની કિંમત ડબલ ન આપવી પડે.

 

આ  પણ વાંચો: Gandhinagar: તલાટીની પરીક્ષા આપવા માટે કન્ફર્મેશન ફોર્મ ભરવું જરૂરી, આવતીકાલથી OJAS ઉપરથી ભરી શકાશે ફોર્મ, જાણો તમામ વિગતો

NAની પ્રક્રિયાને લઈ લોકોમાં હજુ અસમંજસ

15 એપ્રિલથી નવી જંત્રી લાગુ થવા જઈ રહી છે.. જેથી મકાન સહિતની મિલકતોના દસ્તાવે કરવા પાંજરાપોળ સબ રજિસ્ટ્રાર કચેરીએ લોકોની ભીડ જોવા મળી હતી.  લોકો 3 દિવસમાં પોતાનું કામ પૂર્ણ થઈ જાય તેવી આશાએ સૌ કોઈ સબ રજિસ્ટ્રારની કચેરીએ પહોંચી રહ્યા છે. તો બીજીતરફ NAની પ્રક્રિયાને લઈ લોકોમાં હજુ અસમંજસ છે. કારણ કે જે પ્રક્રિયામાં 90 દિવસનો સમય લાગે છે તે NAની પ્રક્રિયા 3 દિવસમાં પૂરી કરવા કલેક્ટરને હાઈકોર્ટે આદેશ કર્યો છે. જેને લઈ લોકોને સવાલ થઈ રહ્યો છે કે આખરે 90 દિવસની પ્રક્રિયા 3 દિવસમાં કેવી રીતે પૂરી થશે

રજિસ્ટ્રાર કચેરી તરફથી વધુ ટોકન ફાળવવાની વ્યવસ્થા

રાજ્યભરની રજિસ્ટ્રાર ઓફિસોમાં મિલકત ધારકોની ભારે ભીડ જોવાઈ રહી છે. વધેલા ભાવ ચૂકવવા ન પડે અને જૂની જંત્રી મુજબ જ નોંધણી થઈ જાય તે માટે અરજદારોએ છેલ્લી ઘડીની દોડધામ શરૂ કરી છે. ભારે ભીડને જોતા રજિસ્ટ્રાર કચેરી તરફથી વધુ ટોકન ફાળવાઈ રહ્યા છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

 

 

Follow Us:
દાહોદમાં દુષ્કર્મના ઇરાદે 6 વર્ષીય બાળકીની આચાર્યએ કરી હત્યા
દાહોદમાં દુષ્કર્મના ઇરાદે 6 વર્ષીય બાળકીની આચાર્યએ કરી હત્યા
એલિસબ્રીજ વિસ્તારમાં ગેરકાયદે ધર્માંતરણની આશંકાએ પોલીસે તપાસ હાથ ધરી
એલિસબ્રીજ વિસ્તારમાં ગેરકાયદે ધર્માંતરણની આશંકાએ પોલીસે તપાસ હાથ ધરી
અબડાસાના એક ઢાબા પર જનતા રેડ ! મહિલાઓએ લગાવી આગ
અબડાસાના એક ઢાબા પર જનતા રેડ ! મહિલાઓએ લગાવી આગ
વટવા આવાસ બાદ થલતેજમાં બનાવેલા આવાસની દુર્દશા
વટવા આવાસ બાદ થલતેજમાં બનાવેલા આવાસની દુર્દશા
જામનગર મનપાનો વિપક્ષ સામે મોટો આરોપ, ભૂગર્ભ ગટરમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ
જામનગર મનપાનો વિપક્ષ સામે મોટો આરોપ, ભૂગર્ભ ગટરમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ
ભૂસ્તર વિભાગે બોલાવ્યો સપાટો, ઓવરલોડ રેતીનું વહન કરતા 7 ડમ્પર ઝડપાયા
ભૂસ્તર વિભાગે બોલાવ્યો સપાટો, ઓવરલોડ રેતીનું વહન કરતા 7 ડમ્પર ઝડપાયા
ભુજ માંડવી રોડ પર આવેલ ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું
ભુજ માંડવી રોડ પર આવેલ ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું
ગોધરાના PI પી.એમ. જુડાલ કરોડોના ઘરેણા ચોરીમાં શંકાના દાયરામાં
ગોધરાના PI પી.એમ. જુડાલ કરોડોના ઘરેણા ચોરીમાં શંકાના દાયરામાં
આ રાક્ષસી કૃત્ય છે, નહીં ચલાવી લેવાય - શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા
આ રાક્ષસી કૃત્ય છે, નહીં ચલાવી લેવાય - શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા
ખેડૂતોએ પોતાના પાકને લઈને પણ રહેવુ પડશે સાવધાન:અંબાલાલ
ખેડૂતોએ પોતાના પાકને લઈને પણ રહેવુ પડશે સાવધાન:અંબાલાલ
g clip-path="url(#clip0_868_265)">