Gujarati Video : સુરત પોલીસે વાહન ચાલકો સાથે થતાં ઘર્ષણને ટાળવા વન નેશન વન ચલણનો અમલ શરૂ કર્યો
હવે જો સુરતમાં ટ્રાફિક નિયમોનો ભંગ કર્યો તો આવશે સીધો ઇ મેમો.ટ્રાફિકના નિયમનો ભંગ કરનાર વ્યક્તિને ઈ મેમાની જાણ SMSથી થશે.સુરત શહેરમાં પોલીસ સાથે વાહનચાલકોના થતાં ઘર્ષણને ટાળવા પોલીસે વન નેશન વન ચલણનો અમલ શરૂ કર્યો છે.જે અંતગર્ત હવે જે લોકો ટ્રાફિક નિયમનો ભંગ કરશે તેમને ઇ મેમો આપવામાં આવશે.
હવે જો સુરતમાં ટ્રાફિક નિયમોનો ભંગ કર્યો તો આવશે સીધો ઇ મેમો.ટ્રાફિકના નિયમનો ભંગ કરનાર વ્યક્તિને ઈ મેમાની જાણ SMSથી થશે.સુરત શહેરમાં પોલીસ સાથે વાહનચાલકોના થતાં ઘર્ષણને ટાળવા પોલીસે વન નેશન વન ચલણનો અમલ શરૂ કર્યો છે.જે અંતગર્ત હવે જે લોકો ટ્રાફિક નિયમનો ભંગ કરશે તેમને ઇ મેમો આપવામાં આવશે.એટલું જ નહીં લોકોને મોબાઇલમાં મેસેજથી ઇ મેમોની જાણ કરવામાં આવશે.
મહત્વનું છે કે ગત 16 જાન્યુઆરીથી શહેરમાં વન નેશન વન ચલણનો અમલ શરૂ કરવામાં આવ્યો છે..અને અત્યાર સુધી 15 હજારથી વધુ ઇ મેમો ફટકારવામાં આવ્યાં છે.
આ પણ વાંચો : Ambaji ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ, પાંચ દિવસીય પરિક્રમા મહોત્સવમાં અઢી લાખ શ્રદ્ધાળુઓ ઉમટશે
Published on: Feb 12, 2023 08:01 PM
Latest Videos
સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
