સુરત રેલવે સ્ટેશન પર આરપીએફની સતર્કતાથી મુસાફરનો જીવ બચ્યો, જુઓ Video

આ દરમ્યાન મુસાફર ટ્રેનની વધતી સ્પીડના લીધે પોતાનું સંતોલન ગુમાવી બેસે છે. જો કે આ ઘટના દરમ્યાન પ્લેટફોર્મ પર હાજર રેલવે પોલીસની નજરે પડી હતી. તેમજ રેલવે પોલીસના જવાનોએ દોડીને તેમને પ્લેટફોર્મ પર પડતા બચાવ્યા હતા. જેના લીધે મુસાફરનો જીવ બચ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 30, 2023 | 1:03 PM

Surat : ગુજરાતના(Gujarat)  સુરત રેલવે સ્ટેશન(Surat)  પર રેલવે પોલીસની સતર્કતાએ મુસાફરનો જીવ બચાવ્યો છે. જેના લીધે સુરત રેલવે પ્લેટ ફોર્મ પર મોટી દુર્ઘટના ટળી હતી. જેમાં સામે આવેલા સીસીટીવી વિડીયોમાં જોઇ શકાય છે કે રેલવે પ્લેટફોર્મ પર એક મુસાફર ચાલુ ટ્રેને ચઢવાનો પ્રયાસ કરે છે. જો કે આ દરમ્યાન મુસાફર ટ્રેનની વધતી સ્પીડના લીધે પોતાનું સંતોલન ગુમાવી બેસે છે. જો કે આ ઘટના દરમ્યાન પ્લેટફોર્મ પર હાજર રેલવે પોલીસની નજરે પડી હતી. તેમજ રેલવે પોલીસના જવાનોએ દોડીને તેમને પ્લેટફોર્મ પર પડતા બચાવ્યા હતા. જેના લીધે મુસાફરનો જીવ બચ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, હાલ રેલવે સ્ટેશન પર વેકેશનના લીધે મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. તેમજ રેલવે પોલીસ દ્વારા મુસાફરોની સલામતી માટે ચાલતી ટ્રેનમાં નહિ ચઢવા માટે સૂચનાઓ પણ આપવામાં આવે છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">