Gujarati Video: ગોધરામાં બેરોકટોક ખનીજ ચોરીને લઈ સ્થાનિકો અને કોંગ્રેસમાં રોષ, કલેકટર કચેરીએ કર્યા સૂત્રોચ્ચાર

રેત ખનનને લઇને સ્થાનિકોનો આક્ષેપ છે કે ગ્રામ્ય વિસ્તારોમાં તળાવ અને ગૌચરની જમીનમાં ખનિજ માફીયા ગેરકાયદે માટી ખનન કરી રહ્યાં છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2023 | 9:36 AM

Panchmahal : પંચમહાલના ગોધરામાં બેરોકટોક ખનીજ ચોરીને લઇ સ્થાનિકો અને કોંગ્રેસમાં (Congress) રોષ ફેલાયો છે. અનેક રજૂઆત છતાં પણ ખનીજ ચોરી બાબતે કોઇ કાર્યવાહી ન થતાં ભારે વિરોધ કરવામાં આવ્યો. સ્થાનિકો અને કોંગ્રેસ કાર્યકરોએ કલેકટર કચેરીમાં સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો.

આ પણ વાંચો-Monsoon 2023: સુરતમાં મોડી રાતથી ધોધમાર વરસાદ, પાણીમાં કાર ફસાતા ફાયર વિભાગે રેસ્ક્યુ કર્યુ, જુઓ Video

સ્થાનિકોનો આક્ષેપ છે કે ગ્રામ્ય વિસ્તારોમાં તળાવ અને ગૌચરની જમીનમાં ખનિજ માફીયા ગેરકાયદે માટી ખનન કરી રહ્યાં છે. ભાજપના નેતા ખનીજ ચોરીમાં સંડોવાયેલા હોવાથી ખાણ ખનીજ વિભાગ રાજકીય દબાણમાં કોઇ કાર્યવાહી કરતું નથી. સ્થાનિકોનો આક્ષેપ છે કે ખાણ ખનીજ વિભાગ હપ્તા લઈને ખનીજ માફિયાઓને છવારી રહી છે. સાથે જ ચીમકી ઉચ્ચારી છે કે જો ટુંક સમયમાં કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરાશે.

પંચમહાલ શહેર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
g clip-path="url(#clip0_868_265)">