Gujarati Video : સુરતના કુવાદ ગામમાં ઝીંગા તળાવ માટે જમીનની ફાળવણી, Videoમા જુઓ સ્થાનિકોનો વિરોધ

ઝીંગા તળાવ માટે જે જમીન ફાળવાઇ છે ત્યાં કુવાદ તથા આસપાસના ગ્રામજનો પોતાના પશુ ચરાવે છે. ચોમાસાની સિઝનમાં અહીંયાથી વરસાદી પાણીનો નિકાલ થાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2023 | 11:59 AM

સુરતના ઓલપાડમાં આવેલા કુવાદ ગામમાં નવા બની રહેલા ઝીંગા તળાવ સામે લોકોએ વિરોધ કર્યો છે. ઝીંગા તળાવ માટે ફાળવેલી જમીન રદ કરવાની માગ સાથે સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. કુવાદ ગામમાં ઝીંગાની ખેતી માટે કલેક્ટરે કેટલાક અરજદારોને જમીનની ફાળવણી કરી છે.

આ પણ વાંચો : Surat: ગ્લેન્ડર રોગના પગલે 6 અશ્વોને દયામૃત્યુ આપવાનો નિર્ણય ! માણસમાં પણ આ રોગ ફેલાતો હોવાથી તંત્ર સતર્ક

ઝીંગા તળાવ માટે જે જમીન ફાળવાઇ છે ત્યાં કુવાદ તથા આસપાસના ગ્રામજનો પોતાના પશુ ચરાવે છે. ચોમાસાની સિઝનમાં અહીંયાથી વરસાદી પાણીનો નિકાલ થાય છે. પરંતુ ત્યાં ઝીંગા તળાવની જગ્યા ફાળવતા ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જો ઝીંગા તળાવની ફાળવણી રદ કરવામાં નહીં આવે તો સ્થાનિકોએ ઈચ્છામૃત્યુની માગ કરી છે. જેને લઇ કલેકટરે તપાસનો આદેશ આપતા અધિકારી દોડતા થયા છે અને તેમને ઘટના સ્થળ પર પહોંચી પંચનામું કર્યું હતું.

સ્થાનિકોનું કહેવું છે કે જો જમીનમાં ઝીંગા તળાવ બનાવવામાં આવશે તો વરસાદી પાણીના નિકાલની સમસ્યા ઉદ્દભવશે. તેમજ આસપાસના ખેતર અને ગામમાં પાણી ભરાઈ જવાની શક્યતા વધી જશે. ઉપરાંત પ્રાથમિક શાળા અને સ્મશાન ભૂમિ નજીક હોવાથી સમગ્ર જીવસૃષ્ટિને અસર થઇ શકે છે.

Follow Us:
ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે
રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે
અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
g clip-path="url(#clip0_868_265)">