Bhavnagar : અરવિંદ કેજરીવાલે યુવરાજ જયરાજસિંહ ગોહિલ સાથે મુલાકાત કરી, નવા જૂનીના એંધાણ

ગુજરાતની મુલાકાતે આવેલા અરવિંદ કેજરીવાલે ભાવનગરના યુવરાજ જયરાજસિંહ ગોહિલ સાથે મુલાકાત કરી હતી. તેમણે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલના નિલમબાગ પેલેસ ખાતે મુલાકાત કરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2022 | 4:20 PM

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને(Gujarat Assembly Election 2022)  લઇને રાજ્યમાં રાજકીય પક્ષો સક્રિય થયા છે. જેમાં ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટી(AAP) પણ સક્રિય થઈ છે. જેમાં આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)  વારંવાર રાજ્યની મુલાકાત આવે છે અને સરકાર વિરુદ્ધ પ્રહાર કરી રહ્યા છે. જેમાં રાજ્યની મુલાકાતે આવેલા અરવિંદ કેજરીવાલે ભાવનગરના યુવરાજ જયરાજસિંહ ગોહિલ સાથે મુલાકાત કરી હતી. તેમણે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલના નિલમબાગ પેલેસ ખાતે મુલાકાત કરી હતી.

અરવિંદ કેજરીવાલ એરપોર્ટથી સીધા તેમને મળવા પહોંચ્યા હતા. જયારે  નિલમબાગમાં કેજરીવાલ અને યુવરાજ જયરાજસિંહ ગોહિલ સાથે બેઠક યોજાઇ હતી. તેમની તેમની આ મુલાકાતના પગલે રાજકારણ ગરમાયું છે. તેમજ ગુજરાત ચુંટણી પૂર્વે કંઈક નવુ જૂનું થવાના એંધાણની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત ગુજરાત આવેલા દિલ્લીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલે વધુ એક આશ્વાસન આપ્યું..હોમગાર્ડના જવાનોને આશ્વાસન આપતા કેજરીવાલે કહ્યું કે જો તેમની સરકાર બનશે તો એક મહિનાની અંદર જ હોમગાર્ડના જવાનોના પ્રશ્નોનું સમાધન કરશે..સાથે જ તેમણે હોમગાર્ડના જવાનોને આમ આદમી પાર્ટી માટે પ્રચાર કરવાનું પણ આહ્વાન કર્યું હતું.

Follow Us:
CM ભૂપેન્દ્ર પટેલે સ્વચ્છતા અભિયાનનો કરાવ્યો પ્રારંભ
CM ભૂપેન્દ્ર પટેલે સ્વચ્છતા અભિયાનનો કરાવ્યો પ્રારંભ
Shani Gochar 2024: શનિના નક્ષત્રમાં પરિવર્તનને કારણે 5 રાશિને મળશે લાભ
Shani Gochar 2024: શનિના નક્ષત્રમાં પરિવર્તનને કારણે 5 રાશિને મળશે લાભ
મહિલા પર દુષ્કર્મ કરનાર ભાજપનો કાર્યકર પંચમહાલના બાકરોલથી ઝડપાયો
મહિલા પર દુષ્કર્મ કરનાર ભાજપનો કાર્યકર પંચમહાલના બાકરોલથી ઝડપાયો
ખેડાના જય અંબે સ્પાઈસીસમાંથી ઝડપાયો શંકાસ્પદ કાળા મરીનો જથ્થો
ખેડાના જય અંબે સ્પાઈસીસમાંથી ઝડપાયો શંકાસ્પદ કાળા મરીનો જથ્થો
અંબાલાલ પટેલે આ વિસ્તારમાં વરસાદની કરી આગાહી
અંબાલાલ પટેલે આ વિસ્તારમાં વરસાદની કરી આગાહી
ભાજપે કોલેજના વિદ્યાર્થીઓને સદસ્ય બનાવતા કોંગ્રેસે લીધો ઉધડો- Video
ભાજપે કોલેજના વિદ્યાર્થીઓને સદસ્ય બનાવતા કોંગ્રેસે લીધો ઉધડો- Video
થાઈલેન્ડમાં સ્કૂલ બસમાં આગ લાગતા 25 વિદ્યાર્થી થયા ભડથુ- Video
થાઈલેન્ડમાં સ્કૂલ બસમાં આગ લાગતા 25 વિદ્યાર્થી થયા ભડથુ- Video
રાજકોટ: બેડના અભાવે હોસ્પિટલના પરિસરમાં જ કરી દેવાઈ પ્રસુતાની ડિલિવરી
રાજકોટ: બેડના અભાવે હોસ્પિટલના પરિસરમાં જ કરી દેવાઈ પ્રસુતાની ડિલિવરી
સી જે ચાવડા, શૈલેષ પરમાર, સુખરામ રાઠવાએ કોર્ટમાં માંગી માફી
સી જે ચાવડા, શૈલેષ પરમાર, સુખરામ રાઠવાએ કોર્ટમાં માંગી માફી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસરોની રાતોરાત ભરતી મામલે થયો વિવાદ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસરોની રાતોરાત ભરતી મામલે થયો વિવાદ
g clip-path="url(#clip0_868_265)">