ડાંગ જિલ્લાના સુબિર તાલુકામાં પશુ આરોગ્ય સંબંધિત સુવિધાઓ ઉપલબ્ધ થશે, જુઓ વીડિયો

ડાંગ : આદિવાસી પટ્ટી પર આવેલા ગુજરાતના છેવાડાના વિસ્તાર ડાંગ જિલ્લાના સુબિર તાલુકામાં શુ આરોગ્ય સંબંધિત સુવિધાઓ ઉભી કરાઈ છે. સુબીરના બરડીપાડા અને પિપલાઈદેવી પશુ દવાખાનાનું ખાતમુહર્ત કરવામા આવ્યુ હતુ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2024 | 7:59 AM

ડાંગ : આદિવાસી પટ્ટી પર આવેલા ગુજરાતના છેવાડાના વિસ્તાર ડાંગ જિલ્લાના સુબિર તાલુકામાં શુ આરોગ્ય સંબંધિત સુવિધાઓ ઉભી કરાઈ છે. સુબીરના બરડીપાડા અને પિપલાઈદેવી પશુ દવાખાનાનું ખાતમુહર્ત કરવામા આવ્યુ હતુ.આ ઉપરાંત 1962 પશુ આરોગ્ય હેલ્પલાઇન મોબાઈલ પશુ ચિકિત્સાલય વાનને લીલીં ઝંડી દેખાડી સેવામાં મુકવામાં આવી હતી

પંચાયત માર્ગ અને મકાન વિભાગ આહવા દ્વારા બરડીપાડા પશુ દવાખાનુ રૂપિયા 60.43 લાખ તેમજ પિપલાઇદેવી પશુ દવાખાનુ રૂપિયા 88.31 લાખના પશુ દવાખાના માટે ફાળવવામાં આવ્યા છે. સરકાર દ્વારા નવનિર્મિત મકાન બનાવી પશુ આરોગ્યની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ડાંગ જિલ્લામાં આવેલા  બરડીપાડા તથા આજુબાજુના વિસ્તારના 10 ગામડાઓની સુવિધા માટે મોબાઈલ પશુ ચિકિત્સા વાન પણ શરૂ કરવામા આવી છે. જેને સ્થાનિક અગ્રણીઓએ લીલી ઝંડી દેખાડી પ્રસ્થાન કરાવામા આવી હતી.

ડાંગ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">