Amreli : ડુંગર ગામે લગ્ન પ્રસંગમાં 200થી વધારે લોકોને ફૂડ પોઇઝનિંગ, આરોગ્ય વિભાગને ઘરે ઘરે સરવે કરવા આપ્યો આદેશ, જુઓ Video

અમરેલીના ડુંગર ગામે આશરે 2 હજાર 500 લોકો માટે ભોજન સમારંભનું આયોજન કરાયું હતુ. ભોજન સમારંભમાં બિરયાની અને દૂધીનો હલવો ખાતા આશરે 200થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઇ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 08, 2023 | 7:08 AM

અમરેલીના (Amreli) રાજુલામાં લગ્ન પ્રસંગમાં ફૂડ પોઇઝનિંગની ઘટના સામે આવી છે. અમરેલીના ડુંગર ગામે આશરે 2 હજાર 500 લોકો માટે ભોજન સમારંભનું આયોજન કરાયું હતુ. ભોજન સમારંભમાં બિરયાની અને દૂધીનો હલવો ખાતા આશરે 200થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઇ છે. મહેમાનોની તબિયત અચાનક બગડતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : Amreli : સિંહના ટોળાને ઉભી પૂંછડિયે ભાગવું પડ્યું, જુઓ Video

દર્દીઓની સંખ્યા ધીમેધીમે વધતા તેમને ડુંગર, રાજુલા, સાવરકુંડલા, મહુવાની હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ સાથે ઘટનાની ગંભીરતાને જોતા સરકારી હોસ્પિટલમાં તબીબોને હાજર રહેવા આરોગ્ય વિભાગે આદેશ જાહેર કર્યો હતો. અને ઘરે ઘરે જઇને સરવે કરવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે ભોજન સમારંભમાં મોટી સંખ્યામાં લોકો હાજર હોવાથી દર્દીઓની સંખ્યા પણ વધવાની શક્યતા છે. ત્યારે જિલ્લા આરોગ્ય વિભાગ આ ઘટના પર સતત નજર રાખી રહ્યું છે અને દર્દીઓને શક્ય તમામ સારવાર આપવામાં આવી રહી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">