Surat: 121 યુગલના એક સાથે થશે ઓનલાઇન સમુહ લગ્ન, જાણો કેવી રીતે કરાયુ સમુહ લગ્નનું આયોજન

કોરોના કાળમાં નાના પ્રસંગોથી લઈને મીટિંગો ઓનલાઈન જ થાય છે. તેવામાં હવે સમૂહ લગ્ન પણ ઓનલાઈન યોજાશે. વાત જાણીને આશ્ચર્ય થશે પરંતુ આ હકીકત છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 23, 2022 | 9:57 AM

ગુજરાતમાં કોરોનાના કેસ (Corona case)ની સુનામી આવી છે. જેના કારણે લગ્નપ્રસંગ સહિતના કાર્યક્રમો માટે સરકારે કોરોનાની નવી ગાઇડલાઇન (Guideline) પણ જાહેર કરી છે. લગ્ન પ્રસંગમાં કોરોના સંક્રમણ ખૂબ ઝડપથી ફેલાવાની સંભાવના છે. જો કે કોરોનાકાળમાં હવે બધુ જ ઓનલાઇન થવા લાગ્યુ છે ત્યારે સુરતમાં ઓનલાઇન એક સમુહ લગ્ન (Mass wedding)નું આયોજન કરવામાં આવ્યુ છે. જેથી કોરોના સંક્રમણને અટકાવી શકાય.

કોરોના કાળમાં નાના પ્રસંગોથી લઈને મીટિંગો ઓનલાઈન જ થાય છે. તેવામાં હવે સમૂહ લગ્ન પણ ઓનલાઈન યોજાશે. વાત જાણીને આશ્ચર્ય થશે પરંતુ આ હકીકત છે. સુરતમાં અનોખા ઓનલાઈન સમૂહ લગ્નોત્સવ 20 ફેબ્રુઆરીએ યોજાશે. સૌરાષ્ટ્ર પટેલ સમાજના 121 યુગલ જુદા-જુદા સ્થળેથી જોડાશે. આ સમૂહ લગ્નનું 100 કરતા વધુ દેશોમાં જીવંત પ્રસારણ કરવામાં આવશે. સાથે બચતનો મેસેજ આપવા માટે દરેક યુગલને 10-10 હજારની FD અપાશે.

સંસ્થાના પ્રમુખ કાનજી ભાલાળા સહિતના હોદ્દેદારોએ કહ્યું કે આગામી 20 ફેબ્રુઆરીએ સાંજે 4થી 8 વાગ્યા સુધી દરેક કન્યા પક્ષ પોત-પોતાની અનુકૂળતા પ્રમાણે લગ્ન મંડપ વ્યવસ્થા કરશે. બંને પક્ષના 50-50 વ્યક્તિઓની હાજરીમાં લગ્ન વિધિ થશે. જુદા-જુદા 121 સ્થળે મંડપ હશે. ટી.વી ચેનલ તથા ડિજિટલ માધ્યમથી 100થી વધારે દેશોમાં સમૂહ લગ્નોત્સવનું જીવંત પ્રસારણ કરાશે.

આ પણ વાંચો-

પોરબંદરઃ સરક્રિક નજીક પાકિસ્તાનની બોટ પલટી, 16માંથી 8 ક્રૂ મેમ્બરનું કરાયું રેસ્ક્યૂ

આ પણ વાંચો-

Ahmedabad: ખારીકટ કેનાલમાં ગંદકી યથાવત, આસપાસના રહીશોને કોરોનાકાળમાં અન્ય રોગચાળો ફેલાવાનો ડર

 

Follow Us:
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
g clip-path="url(#clip0_868_265)">