વિરમગામમાં રેલ્વે ફાટકને લઈને નાગરિકો પરેશાન, ટ્રાફિક કાયમી સમસ્યા

વિરમગામમાં રેલવે વિભાગની આડોડાઇને પગલે વાહનચાલકોમાં રોષ ફેલાયો છે.વાહનચાલકોનો આરોપ છે કે ટ્રેન આવવાના સમય અગાઉથી જ ફાટક બંધ કરી દેવાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2021 | 7:50 AM

અમદાવાદ(Ahmedabad)જિલ્લાના વિરમગામમાં(Viramgam)વારંવાર બંધ કરી દેવાતા રેલ્વે ફાટકને(Railway Crossing) લઇને લોકોની મુશ્કેલીઓ વધી રહી છે. જેમાં વિરમગામમાં રેલવે વિભાગની આડોડાઇને પગલે વાહનચાલકોમાં રોષ ફેલાયો છે.વાહનચાલકોનો આરોપ છે કે ટ્રેન આવવાના સમય અગાઉથી જ ફાટક બંધ કરી દેવાય છે.

જેના પગલે રોજેરોજ સચાણા ફાટક પર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. જેના લીધે લોકોના સમય અને ઈંધણનો બગાડ થાય છે. તેમજ ફાટક ખોલાયા બાદ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે.જો કે શુક્રવારે ટ્રાફિક જામમાં એમ્બ્યુન્સ અટવાઈ જતાં લોકોએ ટ્રેનને રોકી હતી.

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર ફાટક મુક્ત ગુજરાતના નિર્માણ માટે પ્રતિબધ્ધ છે અને આગામી 3-4 વર્ષમાં ગુજરાત ફાટક મુક્ત રાજ્ય બનશે.જેમાં રાજ્યમાં 54 જેટલા રેલવે ઓવરબ્રીજનું કામ ચાલી રહ્યું છે.

ગુજરાતના મુખ્ય રસ્તાઓ પર આવતા રેલ્વે ફાટક પર ઓવરબ્રીજ બનાવવા માટે સરકારે મોટા પાયે પ્રયાસો હાથ ધર્યા છે. જેમાં 50 ટકા ખર્ચ રાજ્ય સરકાર અને 50 ટકા ખર્ચ રેલ્વે વિભાગ ઉપાડે છે.

છેલ્લા પાંચ વર્ષમાં 922 કરોડના ખર્ચે 26 રેલ્વે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યા છે. તેમજ આગામી વર્ષોમાં પણ 3400 કરોડના ખર્ચે 68 રેલ્વે ઓવરબ્રિજનું કામ હાથ ધરાશે.સમગ્ર ગુજરાતને ફાટક મુક્ત બનાવવાનું અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. જેના પગલે વાહન ચાલકોનો સમય અને ઈંધણ બચી શકશે અને અકસ્માત પણ નિવારી શકાશે.

આ પણ વાંચો : Ahmedabad: સિવિલ હોસ્પિટલના ઓપરેશન થિયેટરની દયનીય હાલત, કરોડોનો ખર્ચ વ્યર્થ

આ પણ વાંચો : Bhavnagar: ભાવનગરના ખેતરોમાં ડ્રોન દ્વારા નેનો યુરિયાનો પ્રથમ છંટકાવ, મનસુખ માંડવિયાએ કહ્યું – ખેડૂતોની સારી બચત થશે

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">