Junagadh: દત્તાત્રેય શિખર વિવાદ ફરી સપાટી પર, મહંત હરિહરાનંદનુ મહત્વનુ નિવેદન-ના સમજે તો પગલા લઈશું, જુઓ Video

જૂનાગઢમાં આવેલ દત્તાત્રેય શિખર વિવાદ ફરીથી સપાટી પર આવ્યો છે. શિખર પર અધિકારને લઈ દાવા કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન ચરણ પાદુકાઓ પર ખુરશી ફેંકવાના પ્રયાસનો આરોપ મુકવામાં આવ્યો હતો. આરોપ હતો કે, જૈન સંઘના લોકો દ્વારા ચરણ પાદુકા પર ખુરશી ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય એવો આરોપ થયો હતો. આ દરમિયાન મહંત હરિહરાનંદે નિવેદન મહત્વનુ નિવેદન આપ્યુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2023 | 7:10 PM

જૂનાગઢમાં આવેલ દત્તાત્રેય શિખર વિવાદ ફરીથી સપાટી પર આવ્યો છે. શિખર પર અધિકારને લઈ દાવા કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન ચરણ પાદુકાઓ પર ખુરશી ફેંકવાના પ્રયાસનો આરોપ મુકવામાં આવ્યો હતો. આરોપ હતો કે, જૈન સંઘના લોકો દ્વારા ચરણ પાદુકા પર ખુરશી ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય એવો આરોપ થયો હતો. આ દરમિયાન મહંત હરિહરાનંદે નિવેદન મહત્વનુ નિવેદન આપ્યુ છે.

આ પણ વાંચોઃ Sabarkantha: લક્ષદ્વીપ અને દમણ-દીવના પ્રશાસક પ્રફુલ પટેલે હિંમતનગરમાં દુકાને દુકાને ફરીને કરી સ્વચ્છતાને લઈ ખાસ અપીલ, જુઓ Video

ભવનાથ તળેટીના ભારતી આશ્રમના મહંત હરિહરાનંદે કહ્યુ હતુ કે, ગુરુદત્ત મહારાજ છે અને રહેશે. જો કોઈ વિવાદ કરશે તો તેને સનાતન ધર્મ જવાબ આપવા તૈયાર છે. આમાં વિવાદ કરવા જેવુ કંઈ છે જ નહીં. છતા પણ કોઈ વિવાદ થાય છે તો, સનાતન ધર્મ વાળા પણ સહન નહીં કરે.છતાંય ના સમજે તો એના પગલા લેશુ.

જૂનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ધંધુકામાં આવેલી ગેબનશા પીરની દરગાહની જગ્યા બારોબાર વેચી દેવાતા વિવાદ
ધંધુકામાં આવેલી ગેબનશા પીરની દરગાહની જગ્યા બારોબાર વેચી દેવાતા વિવાદ
કોંગ્રેસમાં વાવ બેઠકથી બળાપો ઠાલવનારા ઠારશી રબારીના હવે બદલાયા સૂર
કોંગ્રેસમાં વાવ બેઠકથી બળાપો ઠાલવનારા ઠારશી રબારીના હવે બદલાયા સૂર
ખેડૂતોની મહાપંચાયતમાં પાલ આંબલિયાના સરકાર પર પ્રહાર- Video
ખેડૂતોની મહાપંચાયતમાં પાલ આંબલિયાના સરકાર પર પ્રહાર- Video
કાંકરિયા ઝૂ માં નવા પ્રાણીઓનું આગમન- Video
કાંકરિયા ઝૂ માં નવા પ્રાણીઓનું આગમન- Video
નકલી વિઝાના કૌભાંડનો પર્દાફાશ, 6 એજન્ટ પોલીસ સકંજામાં
નકલી વિઝાના કૌભાંડનો પર્દાફાશ, 6 એજન્ટ પોલીસ સકંજામાં
ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, 50 જેટલા બાંગ્લાદેશીઓની કરાઈ અટકાયત
ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, 50 જેટલા બાંગ્લાદેશીઓની કરાઈ અટકાયત
સોમનાથમાં બુલડોઝરની કાર્યવાહી સામે મુસ્લિમ પક્ષને કોઈ રાહત નહીં, Video
સોમનાથમાં બુલડોઝરની કાર્યવાહી સામે મુસ્લિમ પક્ષને કોઈ રાહત નહીં, Video
વાવ બેઠક પર ભાજપે સ્વરુપજી ઠાકોરને આપી ટિકિટ
વાવ બેઠક પર ભાજપે સ્વરુપજી ઠાકોરને આપી ટિકિટ
વાવ બેઠક પર કોંગ્રેસે ગુલાબસિંહ રાજપુતને આપી ટિકિટ
વાવ બેઠક પર કોંગ્રેસે ગુલાબસિંહ રાજપુતને આપી ટિકિટ
અમીરગઢ પાસેની માવલ ચેકપોસ્ટ પરથી 7 કરોડથી વધુ રોકડ ઝડપાઇ
અમીરગઢ પાસેની માવલ ચેકપોસ્ટ પરથી 7 કરોડથી વધુ રોકડ ઝડપાઇ
g clip-path="url(#clip0_868_265)">