Sabarkantha: લક્ષદ્વીપ અને દમણ-દીવના પ્રશાસક પ્રફુલ પટેલે હિંમતનગરમાં દુકાને દુકાને ફરીને કરી સ્વચ્છતાને લઈ ખાસ અપીલ, જુઓ Video

સ્વચ્છતા માટે સફાઈ કામગીરી કરીને પ્રફુલ પટેલે દુકાનદારોને મહેતાપુરા વિસ્તારમાં અપીલ કરી હતી કે, અહીં આવી જ સ્વચ્છતા જળવાઈ રહે એવો પ્રયાસ કરવામાં આવે. સફાઈ કરીને તે વેપારીઓને બતાવી પૂછ્યુ હતુ કે, આજે તમારો વિસ્તાર કેવો લાગી રહ્યો છે. આવુ જ કાયમ લાગે એ માટે તમે પણ પ્રયાસ કરો. આ માટે વેપારીઓએ અને ખાણીપીણીના સ્ટોલ વાળાએ સ્વચ્છતાને અનુસરવા માટે અપીલ કરી હતી. તેમણે દુકાને દુકાને ફરીને વેપારીઓને સ્વચ્છતાને લઈ અપીલ કરી હતી.

| Updated on: Oct 01, 2023 | 7:15 PM

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. એક કલાક સ્વચ્છતા કાર્યક્રમ અંતર્ગત શહેરના મહેતાપુરા વિસ્તારમાં સ્વામીવિવેકાનંદ ચોક ખાતે આયોજન કરવામાં આવ્યુ હતુ. લક્ષદ્વીપ અને દીવ દમણના પ્રશાસક પ્રફુલ પટેલે એક કલાક સફાઈ શ્રમદાન કર્યું હતું. પ્રફુલ પટેલે વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ઘરીને કેટલાક વિસ્તારને સ્વચ્છ કરી આવી જ સ્વચ્છતા જાળવવા સ્થાનિકો અને વેપારીઓને અપીલ કરી હતી. આ સાથે જ તેઓએ સ્થાનિક અધિકારીઓ અને નગરપાલિકાને પણ સફાઈને લઈ માર્ગદર્શન આપી સ્વચ્છતા માટે સૂચના આપી હતી.

આ પણ વાંચોઃ Dharoi Dam: ચોમાસાની વિદાયની તૈયારીઓ, ઉત્તર ગુજરાતની જીવાદોરી ધરોઈ ડેમની વર્તમાન સ્થિતિ જાણો, સંપૂર્ણ અપડેટ

સ્વચ્છતા માટે સફાઈ કામગીરી કરીને પ્રફુલ પટેલે દુકાનદારોને મહેતાપુરા વિસ્તારમાં અપીલ કરી હતી કે, અહીં આવી જ સ્વચ્છતા જળવાઈ રહે એવો પ્રયાસ કરવામાં આવે. સફાઈ કરીને તે વેપારીઓને બતાવી પૂછ્યુ હતુ કે, આજે તમારો વિસ્તાર કેવો લાગી રહ્યો છે. આવુ જ કાયમ લાગે એ માટે તમે પણ પ્રયાસ કરો. આ માટે વેપારીઓએ અને ખાણીપીણીના સ્ટોલ વાળાએ સ્વચ્છતાને અનુસરવા માટે અપીલ કરી હતી. તેમણે દુકાને દુકાને ફરીને વેપારીઓને સ્વચ્છતાને લઈ અપીલ કરી હતી. પ્રશાસક પ્રફુલ પટેલ સાથે સાબરકાંઠા લોકસભા ક્ષેત્રમાં સાંસદ સભ્ય દીપસિંહ રાઠોડ, હિંમતનગર ધારાસભ્ય વિનેન્દ્રસિંહ ઝાલા, કલેક્ટર અને મેયર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

 

સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">