Dahod : આદિવાસી ગઢમાં કોંગ્રેસની અગ્નિ પરીક્ષા, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે દાહોદ આવશે

આદિવાસી મતબેંક સરકી ન જાય તે માટે કોંગ્રેસે કમર કસી છે અને આ જ મતબેંકને વિખેરાતી જતી બચાવવા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi) આજે દાહોદ આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 12, 2022 | 2:48 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણીના (Gujarat Assembly Election 2022) પડઘમ વાગી રહ્યાં છે.આ ચૂંટણીમાં તમામ પક્ષોની નજર આદિવાસી વોટબેંક પર છે.જેને લઇ કોંગ્રેસની ચિંતામાં વધારો થયો છે.પહેલાથી નબળી કોંગ્રેસને પોતાની વર્ષો જૂની આદિવાસી વોટબેંક સરકી રહી હોવાની ચિંતા સતાવી રહી છે,કારણ કે આ ચૂંટણીમાં ભાજપ અને આમ આદમી પાર્ટીની(Aam Admi Party)  નજર પણ આદિવાસી મતબેંક પર છે.જેને લઇ આદિવાસી મતબેંક સરકી ન જાય તે માટે કોંગ્રેસે કમર કસી છે અને આ જ મતબેંકને વિખેરાતી જતી બચાવવા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (rahul Gandhi) આજે દાહોદમાં(Dahod)  આવશે.

દાહોદમાં આદિવાસી અધિકાર સત્યાગ્રહનો પ્રારંભ કરાવશે રાહુલ ગાંધી

રાહુલ ગાંધી દાહોદમાં આદિવાસી અધિકાર સત્યાગ્રહનો પ્રારંભ કરાવશે. સાથે જ આદિવાસી અધિકાર સત્યાગ્રહ સભાનું સંબોધન કરી રાહુલ ગાંધી કાર્યકરોમાં જોમ અને જુસ્સો ભરશે.ઉપરાંત ચૂંટણીનું બ્યુગલ ફૂંકશે. સાથે જ વિખેરાતી જતી કોંગ્રેસને બચાવવાના પ્રયાસ કરશે.તમને જણાવીદઈએ કે,રાહુલ ગાંધી તમામ ધારાસભ્યો અને આગેવાનો સાથે બેઠક કરશે. જેમાં 27 અનામત અને 10 આદિવાસી પ્રભાવિત બેઠક અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવશે.

અરવિંદ કેજરીવાલ અને BTPના છોટુ વસાવાએ હાથ મિલાવ્યાં

આ વર્ષની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આદિવાસીના ગઢમાં કોંગ્રેસની (Congress) અગ્નિ પરીક્ષા થશે.આગામી ચૂંટણીમાં ભાજપ અને આમ આદમી પાર્ટીની નજર પણ આદિવાસી મતબેંક પર છે.આદિવાસી વોટબેંકને આકર્ષવા ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ (CM Bhpendra Patel) સરકારમાં આદિવાસી સમાજના ચાર નેતાઓને પ્રધાનપદ આપવામાં આવ્યું છે.આ સાથે પીએમ મોદીએ આદિવાસીઓની મદદ માટે આદિવાસી સંમેલન પણ યોજ્યું હતુ..અને આદિવાસીઓને ભાજપ તરફી કરવાનો પ્રયાસ કર્યો હતો.તો બીજી તરફ અરવિંદ કેજરીવાલ અને BTPના છોટુ વસાવાએ હાથ મિલાવ્યાં છે.ત્યારે આવી સ્થિતિમાં કોંગ્રેસ પોતાની મતબેંકને કેવી રીતે સાચવશે તે પણ એક મોટો સવાલ છે.કોંગ્રેસ સામે તેમની સૌથી મજબૂત વોટબેંકને સાચવવાનો પડકાર છે.

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">