Bharuch : આમોદના દોરા ગામે અંધશ્રદ્ધામાં બાળકે ગુમાવ્યો જીવ, સાપ કરડતા પરિવાર ભુવા પાસે લઇ ગયો, જુઓ Video

ફરી એકવાર અંધશ્રદ્ધાના કારણે એક બાળકે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ ઘટના ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના દોરા ગામે બની છે,જ્યાં એક બાળકને સાપ કરડ્યા બાદ હોસ્પિટલ લઇ જવાને બદલે ભૂવા પાસે લઇ જવામાં આવ્યો હતો. બાળકને સમયસર સારવાર ન મળતા બાળકે જીવ ગુમાવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2024 | 2:25 PM

ફરી એકવાર અંધશ્રદ્ધાના કારણે એક બાળકે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ ઘટના ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના દોરા ગામે બની છે,જ્યાં એક બાળકને સાપ કરડ્યા બાદ હોસ્પિટલ લઇ જવાને બદલે ભૂવા પાસે લઇ જવામાં આવ્યો હતો. બાળકને સમયસર સારવાર ન મળતા બાળકે જીવ ગુમાવ્યો છે.

ભરૂચના આમોદના દોરા ગામે એક બાળકને સાપે દંશ આપ્યો હતો. જે પછી બાળકના પરિવારે તેની તાત્કાલિક મેડિકલ સારવાર આપવાના બદલે એક ભૂવાનો સહારો લીધો. અંધશ્રદ્ધામાં ડૂબેલો પરિવાર બાળકને ભૂવા પાસે લઇ ગયો. જો કે યોગ્ય સમયે સારવાર ન મળતા બાળકનું મોત થયું છે.

સમગ્ર ઘટના મામલે વિજ્ઞાનજાથાના ચેરમેન જયંત પંડ્યાએ નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ કે ભુવા સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. તાજેતરમાં જ વિધાનસભામાં કાળા જાદુ વિરોધી બિલ પાસ કરવામાં આવ્યુ છે. ત્યારે સરકારે લાવેલા કાયદાની કડક અમલવારી થાય તે જરૂરી છે.

Follow Us:
જુનાગઢમાં મગફળીના તૈયાર પાથરા પર વરસાદી પાણી ફરી વળતા પારાવાર નુકસાન
જુનાગઢમાં મગફળીના તૈયાર પાથરા પર વરસાદી પાણી ફરી વળતા પારાવાર નુકસાન
રાજ્યમાં વરસેલા પાછોતરા વરસાદમાં તૈયાર પાક ધોવાઈ જતા ખેડૂતો થયા પાયમાલ
રાજ્યમાં વરસેલા પાછોતરા વરસાદમાં તૈયાર પાક ધોવાઈ જતા ખેડૂતો થયા પાયમાલ
શાકભાજીના ભાવ આસમાને જતા સામાન્ય માણસનું બજેટ થયુ ડામાડોળ- Video
શાકભાજીના ભાવ આસમાને જતા સામાન્ય માણસનું બજેટ થયુ ડામાડોળ- Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">