Surat: તલાટીની પરીક્ષા આપી પરત ફરી રહેલા યુવકનું ડમ્પરની અડફેટે મોત, જુઓ અકસ્માતના CCTV

Surat News: 7 મેએ તલાટીની પરીક્ષા આપી પરત ફરતા યુવકને અકસ્માત નડ્યો હતો. જે પછી ડમ્પર ચાલકની અડફેટે આશાસ્પદ યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 09, 2023 | 4:04 PM

સુરતના (Surat) મહુવાના મિયાપુર ગામ પાસે ડમ્પરની અડફેટે એક યુવકનું મોત થયુ છે. 7 મેએ તલાટીની પરીક્ષા આપી પરત ફરતા યુવકને અકસ્માત નડ્યો હતો. જે પછી ડમ્પર ચાલકની અડફેટે આશાસ્પદ યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અકસ્માત બાદ ફરાર ડમ્પર ચાલકની પોલીસે ધરપકડ કરી છે. આ ગંભીર અકસ્માતના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે.

આ પણ વાંચો-Surat: સિવિલમાં નવજાત બાળકના મૃત્યુ બાદ પરિવાર થયો હતો ગાયબ, માતા-પિતાને શોધતા પોલીસ ગોથે ચઢી

સુરત જિલ્લાના મહુવા તાલુકાના વહેવલ ગામનો યુવક રાજકુમાર રાઠોડ તલાટીની પરીક્ષા આપવા વડોદરા ગયો હતો. તે કામરેજ બાઈક પાર્ક કરીને ગયો હતો. પરીક્ષા આપી પરત ફરી રહ્યો હતો ત્યારે તેને મહુવા તાલુકાના મિયાપુર ગામમાં ડપ્પરે અડફેટે લીધો હતો. જે પછી ડમ્પરના ટાયર નીચે આવી જતાં તેનું ઘટના સ્થળે જ મોત થયુ હતું.જે પછી આ વિસ્તારની જનતામાં આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો. ત્યારે બનેલી અકસ્માતની ઘટના એક CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જે સીસીટીવી ફૂટેજ હાલ સામે આવ્યા છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">