હનુમાનજીના ભીંતચિત્રોનો વિવાદ વધુ ઉગ્ર બન્યો, વડતાલ સંપ્રદાયના બ્રહ્મસ્વરૂપદાસજી સ્વામીએ સનાતન ધર્મના એક સંતને અસુર ગણાવ્યા, જુઓ Video

બ્રહ્મસ્વરૂપદાસજી સ્વામીએ કહ્યું કે આ સમગ્ર વિવાદ અંગે મારૂ લોહી પરમાનંદ સ્વામીની જેમ ઉકળે છે, પરંતુ હાલના વિવાદ અંગે મને ચેરમેને ચૂપ રહેવા આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, સાળંગપુરમાં હનુમાનજીના વિવાદીત ભીંતચિત્રો મામલે હવે સુખદ સમાધાન આવી શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 03, 2023 | 4:05 PM

Kheda : સાળંગપુર હનુમાનજીના ભીંતચિત્રોનો વિવાદ (Salangpur Temple Controversy) સતત ઉગ્ર બની રહ્યો છે. આ મુદ્દે વડતાલ સંપ્રદાયના બ્રહ્મસ્વરૂપદાસજી સ્વામીનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. બ્રહ્મસ્વરૂપદાસજી સ્વામીએ સનાતન ધર્મના એક સંતને અસુર ગણાવ્યા છે અને કહ્યું કે માણસના રૂપમાં એક અસુરે મહારાજનું અપમાન કર્યું છે.

આ પણ વાંચો સાળંગપુર હનુમાનજીના ભીંતચિત્રોના વિવાદ બાદ નૌતમ સ્વામી સામે લેવાયા પગલાં, રાષ્ટ્રીય કાર્યકારિણીના પ્રદેશ અધ્યક્ષ પદેથી હટાવાયા, જુઓ Video

બ્રહ્મસ્વરૂપદાસજી સ્વામીએ કહ્યું કે આ સમગ્ર વિવાદ અંગે મારૂ લોહી પરમાનંદ સ્વામીની જેમ ઉકળે છે, પરંતુ હાલના વિવાદ અંગે મને ચેરમેને ચૂપ રહેવા આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, સાળંગપુરમાં હનુમાનજીના વિવાદીત ભીંતચિત્રો મામલે હવે સુખદ સમાધાન આવી શકે છે. કારણ કે સાળંગપુર સ્વામીનારાયણના કોઠારી સ્વામીએ 2 દિવસમાં ભીંતચિત્રો હટાવવા આશ્વાસન આપ્યું છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
જુનાગઢમાં મગફળીના તૈયાર પાથરા પર વરસાદી પાણી ફરી વળતા પારાવાર નુકસાન
જુનાગઢમાં મગફળીના તૈયાર પાથરા પર વરસાદી પાણી ફરી વળતા પારાવાર નુકસાન
રાજ્યમાં વરસેલા પાછોતરા વરસાદમાં તૈયાર પાક ધોવાઈ જતા ખેડૂતો થયા પાયમાલ
રાજ્યમાં વરસેલા પાછોતરા વરસાદમાં તૈયાર પાક ધોવાઈ જતા ખેડૂતો થયા પાયમાલ
શાકભાજીના ભાવ આસમાને જતા સામાન્ય માણસનું બજેટ થયુ ડામાડોળ- Video
શાકભાજીના ભાવ આસમાને જતા સામાન્ય માણસનું બજેટ થયુ ડામાડોળ- Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">