AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હનુમાનજીના ભીંતચિત્રોનો વિવાદ વધુ ઉગ્ર બન્યો, વડતાલ સંપ્રદાયના બ્રહ્મસ્વરૂપદાસજી સ્વામીએ સનાતન ધર્મના એક સંતને અસુર ગણાવ્યા, જુઓ Video

હનુમાનજીના ભીંતચિત્રોનો વિવાદ વધુ ઉગ્ર બન્યો, વડતાલ સંપ્રદાયના બ્રહ્મસ્વરૂપદાસજી સ્વામીએ સનાતન ધર્મના એક સંતને અસુર ગણાવ્યા, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 03, 2023 | 4:05 PM
Share

બ્રહ્મસ્વરૂપદાસજી સ્વામીએ કહ્યું કે આ સમગ્ર વિવાદ અંગે મારૂ લોહી પરમાનંદ સ્વામીની જેમ ઉકળે છે, પરંતુ હાલના વિવાદ અંગે મને ચેરમેને ચૂપ રહેવા આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, સાળંગપુરમાં હનુમાનજીના વિવાદીત ભીંતચિત્રો મામલે હવે સુખદ સમાધાન આવી શકે છે.

Kheda : સાળંગપુર હનુમાનજીના ભીંતચિત્રોનો વિવાદ (Salangpur Temple Controversy) સતત ઉગ્ર બની રહ્યો છે. આ મુદ્દે વડતાલ સંપ્રદાયના બ્રહ્મસ્વરૂપદાસજી સ્વામીનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. બ્રહ્મસ્વરૂપદાસજી સ્વામીએ સનાતન ધર્મના એક સંતને અસુર ગણાવ્યા છે અને કહ્યું કે માણસના રૂપમાં એક અસુરે મહારાજનું અપમાન કર્યું છે.

આ પણ વાંચો સાળંગપુર હનુમાનજીના ભીંતચિત્રોના વિવાદ બાદ નૌતમ સ્વામી સામે લેવાયા પગલાં, રાષ્ટ્રીય કાર્યકારિણીના પ્રદેશ અધ્યક્ષ પદેથી હટાવાયા, જુઓ Video

બ્રહ્મસ્વરૂપદાસજી સ્વામીએ કહ્યું કે આ સમગ્ર વિવાદ અંગે મારૂ લોહી પરમાનંદ સ્વામીની જેમ ઉકળે છે, પરંતુ હાલના વિવાદ અંગે મને ચેરમેને ચૂપ રહેવા આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, સાળંગપુરમાં હનુમાનજીના વિવાદીત ભીંતચિત્રો મામલે હવે સુખદ સમાધાન આવી શકે છે. કારણ કે સાળંગપુર સ્વામીનારાયણના કોઠારી સ્વામીએ 2 દિવસમાં ભીંતચિત્રો હટાવવા આશ્વાસન આપ્યું છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">