સાળંગપુર હનુમાનજીના ભીંતચિત્રોના વિવાદ બાદ નૌતમ સ્વામી સામે લેવાયા પગલાં, રાષ્ટ્રીય કાર્યકારિણીના પ્રદેશ અધ્યક્ષ પદેથી હટાવાયા, જુઓ Video

એક તરફ હિન્દુ યુવા સંગઠન સાથે સાધુ સંતો મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે સાળંગપુરમાં પહોંચ્યા છે. તો સાળંગપુર મંદિર રીતસરનું પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે, પરંતુ આ તમામ વચ્ચે નૌતમ સ્વામીની અખિલ ભારતીય સંત સમિતિએ રાષ્ટ્રીય કાર્યકારિણીને પ્રદેશ અધ્યક્ષ પદેથી હકાટપટ્ટી કરી દીધી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 03, 2023 | 2:57 PM

સાળંગપુરમાં હનુમાનજીના (Salangpur Hanumanji) અપમાન બાદ સનાતન ધર્મના સાધુ-સંતો સાથે લોકોમાં પણ એટલો વિરોધ છે કે, હવે શાંતિપૂર્ણ સમાધાન થાય તે સૌથી મહત્વની વાત છે. એક તરફ પ્રતિનિધિ મંડળે સાળંગપુરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંત સાથે સમાધાનકારી મુલાકાત કરી છે. તો બીજી તરફ સંતો હજુ મંગળવારે પણ મોટી બેઠક યોજવાની વાત કરી રહ્યા છે.

આ પણ વાંચો Breaking News : સાળંગપુર હનુમાનજીના ભીંતચિત્રોના વિવાદનો આવશે અંત, 2 દિવસમાં ભીંતચિત્રો હટાવવા અપાયું આશ્વાસન

એક તરફ હિન્દુ યુવા સંગઠન સાથે સાધુ સંતો મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે સાળંગપુરમાં પહોંચ્યા છે. તો સાળંગપુર મંદિર રીતસરનું પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે, પરંતુ આ તમામ વચ્ચે નૌતમસ્વામીની અખિલ ભારતીય સંત સમિતિએ રાષ્ટ્રીય કાર્યકારિણીને પ્રદેશ અધ્યક્ષ પદેથી હકાલપટ્ટી કરી દીધી છે. સાળંગપુર વિવાદ બાદ નૌતમ સ્વામી સામે આક્રોશ ફેલાયો હતો.

 બોટાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ભાવનગરની સરટી હોસ્પિટલ 100 વર્ષે પણ અડીખમ, અન્ય 15 વર્ષમાં જ ખખડી ગઈ
ભાવનગરની સરટી હોસ્પિટલ 100 વર્ષે પણ અડીખમ, અન્ય 15 વર્ષમાં જ ખખડી ગઈ
રખડતા ઢોરોથી મળશે છૂટકારો! ઢોર નિયંત્રણની નવી પોલિસી લાગુ
રખડતા ઢોરોથી મળશે છૂટકારો! ઢોર નિયંત્રણની નવી પોલિસી લાગુ
રાજ્યમાં આગામી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી
રાજ્યમાં આગામી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી
વડોદરામાંથી નકલી ઓઈલ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, જુઓ વીડિયો
વડોદરામાંથી નકલી ઓઈલ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, જુઓ વીડિયો
જુનાગઢમાં ભરબજારે જામ્યુ આખલા યુદ્ધ, સ્થાનિકોમાં ફફડાટ
જુનાગઢમાં ભરબજારે જામ્યુ આખલા યુદ્ધ, સ્થાનિકોમાં ફફડાટ
તમિલનાડુની જગતગુરુ સેવા સંસ્થાના 400 ભાવિકોએ સોમનાથ મંદિરની કરી સફાઈ
તમિલનાડુની જગતગુરુ સેવા સંસ્થાના 400 ભાવિકોએ સોમનાથ મંદિરની કરી સફાઈ
અમરેલી: વડિયામાંથી નશાયુક્ત આયુર્વેદિક સિરપની 280 બોટલ ઝડપાઈ
અમરેલી: વડિયામાંથી નશાયુક્ત આયુર્વેદિક સિરપની 280 બોટલ ઝડપાઈ
નશાકારક સિરપ સામે ડ્રાઈવ, વિવિધ મેડિકલમાં પોલીસના દરોડા
નશાકારક સિરપ સામે ડ્રાઈવ, વિવિધ મેડિકલમાં પોલીસના દરોડા
નશીલા સિરપને લઇને રાજકોટ પોલીસ એકશનમાં વિવિધ સ્થળોએ પાડ્યા દરોડા
નશીલા સિરપને લઇને રાજકોટ પોલીસ એકશનમાં વિવિધ સ્થળોએ પાડ્યા દરોડા
અમદાવાદઃ IPS આર.ટી. સુસરાની પત્નીએ કર્યો આપઘાત
અમદાવાદઃ IPS આર.ટી. સુસરાની પત્નીએ કર્યો આપઘાત
g clip-path="url(#clip0_868_265)">