સાળંગપુર હનુમાનજીના ભીંતચિત્રોના વિવાદ બાદ નૌતમ સ્વામી સામે લેવાયા પગલાં, રાષ્ટ્રીય કાર્યકારિણીના પ્રદેશ અધ્યક્ષ પદેથી હટાવાયા, જુઓ Video

એક તરફ હિન્દુ યુવા સંગઠન સાથે સાધુ સંતો મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે સાળંગપુરમાં પહોંચ્યા છે. તો સાળંગપુર મંદિર રીતસરનું પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે, પરંતુ આ તમામ વચ્ચે નૌતમ સ્વામીની અખિલ ભારતીય સંત સમિતિએ રાષ્ટ્રીય કાર્યકારિણીને પ્રદેશ અધ્યક્ષ પદેથી હકાટપટ્ટી કરી દીધી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 03, 2023 | 2:57 PM

સાળંગપુરમાં હનુમાનજીના (Salangpur Hanumanji) અપમાન બાદ સનાતન ધર્મના સાધુ-સંતો સાથે લોકોમાં પણ એટલો વિરોધ છે કે, હવે શાંતિપૂર્ણ સમાધાન થાય તે સૌથી મહત્વની વાત છે. એક તરફ પ્રતિનિધિ મંડળે સાળંગપુરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંત સાથે સમાધાનકારી મુલાકાત કરી છે. તો બીજી તરફ સંતો હજુ મંગળવારે પણ મોટી બેઠક યોજવાની વાત કરી રહ્યા છે.

આ પણ વાંચો Breaking News : સાળંગપુર હનુમાનજીના ભીંતચિત્રોના વિવાદનો આવશે અંત, 2 દિવસમાં ભીંતચિત્રો હટાવવા અપાયું આશ્વાસન

એક તરફ હિન્દુ યુવા સંગઠન સાથે સાધુ સંતો મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે સાળંગપુરમાં પહોંચ્યા છે. તો સાળંગપુર મંદિર રીતસરનું પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે, પરંતુ આ તમામ વચ્ચે નૌતમસ્વામીની અખિલ ભારતીય સંત સમિતિએ રાષ્ટ્રીય કાર્યકારિણીને પ્રદેશ અધ્યક્ષ પદેથી હકાલપટ્ટી કરી દીધી છે. સાળંગપુર વિવાદ બાદ નૌતમ સ્વામી સામે આક્રોશ ફેલાયો હતો.

 બોટાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
જુનાગઢમાં મગફળીના તૈયાર પાથરા પર વરસાદી પાણી ફરી વળતા પારાવાર નુકસાન
જુનાગઢમાં મગફળીના તૈયાર પાથરા પર વરસાદી પાણી ફરી વળતા પારાવાર નુકસાન
રાજ્યમાં વરસેલા પાછોતરા વરસાદમાં તૈયાર પાક ધોવાઈ જતા ખેડૂતો થયા પાયમાલ
રાજ્યમાં વરસેલા પાછોતરા વરસાદમાં તૈયાર પાક ધોવાઈ જતા ખેડૂતો થયા પાયમાલ
શાકભાજીના ભાવ આસમાને જતા સામાન્ય માણસનું બજેટ થયુ ડામાડોળ- Video
શાકભાજીના ભાવ આસમાને જતા સામાન્ય માણસનું બજેટ થયુ ડામાડોળ- Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">