Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BOTAD : ગઢડાના પાટણા ગામના વિદ્યાર્થીઓનો ચક્કાજામ, એસટી બસના સ્ટોપેજ બાબતે વિરોધ

પાટણા ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે અપડાઉન કરે છે. પરંતુ, એસટી બસની અનિયમિતતા અને બસનું સ્ટોપેજ ન મળતા નારાજગી વ્યાપી છે. આ મામલે વિદ્યાર્થીઓ ઉપરી અધિકારીઓને અનેકવાર રજુઆતો કરી ચુકયા છે.

BOTAD : ગઢડાના પાટણા ગામના વિદ્યાર્થીઓનો ચક્કાજામ, એસટી બસના સ્ટોપેજ બાબતે વિરોધ
બોટાદ : વિદ્યાર્થીઓનો ચક્કાજામ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 01, 2021 | 5:09 PM

બોટાદ જિલ્લાના ગઢડાના પાટણા ગામે વિદ્યાર્થીઓએ રસ્તા પર ચક્કાજામ કર્યો હતો. પાટણા ગામમાં ST બસનો સ્ટોપેજ નથી જેને લઈ અવાર-નવાર રજૂઆતો કરાઈ છે. તેમ છતા ST તંત્રએ ગામમાં બસનો સ્ટોપેજ આપ્યો નથી. જેના પગલે વિદ્યાર્થીઓએ વિરોધ દર્શાવતા રસ્તા પર ઉતરી ચક્કાજામ સર્જયો હતો. 140 જેટલા વિદ્યાર્થીઓએ અડધા કલાક સુધી ચક્કાજામ કર્યો હતો. બાદમાં ST વિભાગને તાત્કાલીક ધોરણે બસ મોકલવાની ફરજ પડી હતી.

નોંધનીય છેકે પાટણા ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે અપડાઉન કરે છે. પરંતુ, એસટી બસની અનિયમિતતા અને બસનું સ્ટોપેજ ન મળતા નારાજગી વ્યાપી છે. આ મામલે વિદ્યાર્થીઓ ઉપરી અધિકારીઓને અનેકવાર રજુઆતો કરી ચુકયા છે. પરંતુ તંત્રના બહેરા કાને વિદ્યાર્થીઓની વાત સંભળાતી નથી. જેને લઇને આજે વિદ્યાર્થીઓએ આક્રમક વલણ અપનાવ્યું હતું. અને,  પોતાની માગણીઓના અનુસંધાને વિદ્યાર્થીઓએ રોડ ચક્કાજામ કર્યો હતો. અને પોતાના પ્રશ્નોને વાચા આપી હતી. ત્યારે હવે જોવું રહ્યું કે વિદ્યાર્થીઓના આંદોલનની તંત્ર પર કેવી અસર કરે છે. અને, વિદ્યાર્થીઓને ન્યાય મળે છેકે નહીં તેની પણ રાહ જોવી રહી.

આ પણ વાંચો : BHAVNAGAR : ધોરણ 9થી 12ની પરીક્ષામાં 30 ટકા હેતુલક્ષી પ્રશ્નો પુછાશે, જાણો આ બાબતે વાલીઓ અને વિદ્યાર્થીઓ શું જણાવે છે ?

Jyotish Shastra : તુલસીને હળદરનું પાણી ચઢાવવાથી શું થાય છે?
Pahalgam: પહેલગામનો અર્થ શું છે?
MI ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાની અટક પાછળનો ઈતિહાસ જાણો
સારા તેંડુલકરની લાઈફમાં નવા ફ્રેન્ડની એન્ટ્રી થઈ, જુઓ ફોટો
ક્રિકેટરની પત્ની વાઇન ટેસ્ટ કરીને કમાય છે લાખો રુપિયા
આ લોકોએ ઠંડા પીણાં ન પીવા જોઈએ, બગડી શકે છે સ્વાસ્થ્ય

આ પણ વાંચો : Gujarat High Court Attendant Exam 2021: ગુજરાત હાઇકોર્ટ અટેન્ડન્ટ પરીક્ષાની તારીખ થઈ જાહેર, જાણો ક્યારે જાહેર થશે એડમિટ કાર્ડ

ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
Pahalgam Attack : ભાવનગરના મૃતકોને એર એમ્બ્યુલન્સ દ્વારા લવાશે વતન
Pahalgam Attack : ભાવનગરના મૃતકોને એર એમ્બ્યુલન્સ દ્વારા લવાશે વતન
આતંકવાદી હુમલાના મૃતકોને અમદાવાદમાં અપાઈ શ્રદ્ધાંજલિ
આતંકવાદી હુમલાના મૃતકોને અમદાવાદમાં અપાઈ શ્રદ્ધાંજલિ
મોરારીબાપુએ મૃતકોના પરિવારો માટે કરી 5 લાખની સહાયની જાહેરાત
મોરારીબાપુએ મૃતકોના પરિવારો માટે કરી 5 લાખની સહાયની જાહેરાત
આકાશમાંથી વરસશે અગનગોળા ! જાણો તમારા જિલ્લામાં કેટલું રહેશે તાપમાન
આકાશમાંથી વરસશે અગનગોળા ! જાણો તમારા જિલ્લામાં કેટલું રહેશે તાપમાન
સોનાની આ સફર જાણી લો પછી જ સોનામાં રોકાણ કરો
સોનાની આ સફર જાણી લો પછી જ સોનામાં રોકાણ કરો
હનુમાનજીની એક અનોખી મૂર્તિ જે 'ઉલ્ટા હનુમાન' નામથી પ્રખ્યાત છે
હનુમાનજીની એક અનોખી મૂર્તિ જે 'ઉલ્ટા હનુમાન' નામથી પ્રખ્યાત છે
g clip-path="url(#clip0_868_265)">