ભુજના સ્વામીનારાયણ મંદિરમાં ભગવાનના પગલાની તોડફોડ, સંતો અને સ્થાનિકોમાં રોષ

ભુજમાં મોચીરાઈ નજીક સ્વામિનારાયણ મંદિરમાં ભગવાનના પગલા તોડીને સ્થાનિકો ગુમ થઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાની જાણ થતા સંતો અને ભકતોએ મંદિરના આસપાસના વિસ્તારના ભગવાનના પગલાં શોધવાનું શરૂ કર્યું હતું. જેમાં મંદિરના બાજુના તળાવમાં ભગવાનના પગલાં મળી આવ્યા હતા

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2022 | 4:51 PM

કચ્છના ભુજમાં(Bhuj) મોચીરાઈ નજીક સ્વામિનારાયણ મંદિરમાં (Swaminarayan Mandir) ભગવાનના પગલા તોડીને સ્થાનિકો ગુમ થઈ ગયા હતા. જેમા કેટલાક અસામાજિક તત્વોએ ભગવાનના પગલા તોડીને પાસેના તળાવમાં(Lake)ફેંકી દીધા હતા. આ અંગેની જાણ થતા સંતો અને ભક્તોમાં રોષની લાગણી ફેલાઈ હતી. જો કે ભક્તોથી થોડી જહેમત બાદ પાસેના તળાવમાંથી ભગવાનના પગલા મળી આવ્યા હતા. જેમા કોઈ અસામાજિક તત્વો મંદિરમાંથી ભગવાનના પગલા તોડીને બાજુના તળાવમાં ફેંકીને ફરાર થઈ ગયા હતા.

આ સમગ્ર ઘટનાની જાણ થતા સંતો અને ભકતોએ મંદિરના આસપાસના વિસ્તારના ભગવાનના પગલાં શોધવાનું શરૂ કર્યું હતું. જેમાં મંદિરના બાજુના તળાવમાં ભગવાનના પગલાં મળી આવ્યા હતા. તેમજ આ સમગ્ર ઘટનાને કોણે અંજામ આપ્યો છે તે અંગે શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે. તેમજ આ કૃત્ય કરવા પાછળ તેમનો શું ઇરાદો છે તે અંગે પણ તપાસ કરવામાં આવશે.

સમગ્ર કચ્છમાં હાલ હિન્દુ ધાર્મીક સ્થળો પર થઇ રહેલી ચોરીની ધટનાથી લોકોમાં નારાજગી છે. તેવામાં હવે અસામાજીક તત્વો પણ મંદિરોને નિશાન બનાવી રહ્યા છે. ત્યારે પોલિસ તાત્કાલીક આવા તત્વોને પકડે તે જરૂરી બન્યું છે. નહી તો સમગ્ર કચ્છમાં વધતી ઘટનાને લઇને વિરોધ શરૂ થશે. ભુજ મંદિરના તાળા હેઠળના ટ્રસ્ટ સંચાલીત મંદિરમાં થયેલ આ કાંકરીચાળાની ઘટનાથી સમગ્ર કચ્છમાં ભક્તોમાં રોષ છે. ત્યારે જોવું રહ્યું મંદિર ચોરીના ઘટનાનો ભેદ ઉકેલવામાં અત્યાર સુધી નિષ્ફળ પોલિસ હવે આવી પ્રવૃતિ પર રોક માટે કેવા કડક પગલા લે છે.

આ પણ વાંચો : Ahmedabad : હિજાબ વિવાદ મુદ્દે રેલી પૂર્વે કોંગ્રેસ કાર્યકરોની પોલીસે અટક કરી

આ પણ વાંચો : જામનગરઃ જમીન રીસર્વે રદ કરવાની માંગ કરતા ભાજપના નેતા, પુર્વ સાંસદ ચંદ્રેશ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખીને કરી રજુઆત

Follow Us:
એમ્બ્યુલન્સમાં દર્દી નહીં દારૂની હેરાફેરી ઝડપાઈ
એમ્બ્યુલન્સમાં દર્દી નહીં દારૂની હેરાફેરી ઝડપાઈ
કોંગ્રેસ નેતાઓની આગેવાનીમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન
કોંગ્રેસ નેતાઓની આગેવાનીમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
g clip-path="url(#clip0_868_265)">