બનાસકાંઠાઃ વડગામના યુવકના આપઘાતનો મામલો, 2 વ્યાજખોરોની કરાઈ ધરપકડ

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના અંધારીયા ગામના યુવક જિતેન્દ્ર દેસાઈએ વ્યાજખોરોના ત્રાસને લઈ આપઘાત કરી લીધો હતો. ગત સપ્તાહે ગુરુવારે તેણે ઝેરી દવા ખાઈ લીધી હતી. જેને લઈ તેને અમદાવાદ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ. આ પણ વાંચો: પ્રાંતિજમાં જૂથ અથડામણનો મામલો, તંત્રએ અસમાજીક તત્વો પર ચલાવ્યુ બુલડોઝર વડગામ પોલીસે […]

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 21, 2024 | 7:20 AM

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના અંધારીયા ગામના યુવક જિતેન્દ્ર દેસાઈએ વ્યાજખોરોના ત્રાસને લઈ આપઘાત કરી લીધો હતો. ગત સપ્તાહે ગુરુવારે તેણે ઝેરી દવા ખાઈ લીધી હતી. જેને લઈ તેને અમદાવાદ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ.

આ પણ વાંચો: પ્રાંતિજમાં જૂથ અથડામણનો મામલો, તંત્રએ અસમાજીક તત્વો પર ચલાવ્યુ બુલડોઝર

વડગામ પોલીસે દાંતાના મોટાસડા બળવતસિંહ રાજપૂત અને નરેન્દ્રસિંહ બારડ તથા મુમન વાસના ઇશ્વર પ્રજાપતિ સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધીને તપાસ શરુ કરી હતી. ત્રણ વર્ષ અગાઉ જિતેન્દ્ર દેસાઈએ આઠેક લાખ રુપિયા રોકડ અને પશુઓને ઉધારમાં લીધી હતી. પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
g clip-path="url(#clip0_868_265)">