Banaskantha: ધાનેરામાં મેડિકલ ઓફિસર અને પોલીસકર્મીઓ પર હુમલો, 5 શખ્સો સામે ગુન્હો નોંધાયો

હોસ્પિટલમાં હાજર એક યુવક ઉપર અન્ય 5 યુવકોએ હુમલો કર્યો હતો. હોસ્પિટલમાં હાજર ડોક્ટર અને પોલીસ કર્મી, યુવકને મારથી બચાવવા વચ્ચે પડતાં તેમની ઉપર પણ હુમલાખોરોએ હુમલો કર્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2021 | 12:24 PM

Banaskantha: ધાનેરામાં મેડિકલ ઓફિસર અને પોલીસકર્મીઓ પર હુમલો થયાના સમાચાર સામે આવ્યા છે. સરકારી હોસ્પિટલમાં એક યુવક પર 5 યુવકોએ હુમલો કરતા ઘટના બની હતી. ઉશ્કેરાયેલો હુમલાખોર યુવકોને રોકવા જતા ડોક્ટર અને પોલીસકર્મીઓ પર પણ હુમલો કર્યો હતો. હુમલો કરનાર 5 યુવકોએ પોલીકર્મીઓને ગડદા પાટુ મારી ઇજા પહોંચાડી હતી.

હુમલો કરનાર 5 શખ્સો સામે ધાનેરા પોલીસે ગુન્હો નોંધ્યો છે. આ બનાવના પગલે ધાનેરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આપણે જણાવી દઈએ કે હોસ્પિટલમાં હાજર એક યુવકને અન્ય 5 યુવકોએ હુમલો કર્યો હતો. જેને બચાવવા હાજર રહેલા ડોક્ટર અને પોલીસ કર્મી વચ્ચે પડતાં તેની પર પણ હુમલો કર્યો હતો.

આ પણ વાંચો: Burger King નો શેર એક મહિમાં 14% ગગડ્યો, જાણો રોકાણકારો માટે શું છે નિષ્ણાંતોની સલાહ

આ પણ વાંચો: ખેડૂતો માટે ખુશ ખબર ! ખેડૂતોને વિનામૂલ્યે મળશે પ્લાસ્ટિકનું ડ્રમ અને ટબ, આ રીતે કરો અરજી

 

Follow Us:
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">