Surat Video : મજૂરાગેટ નજીક તિરુપતિ એપાર્ટમેન્ટને ખાલી કરાવવા પાલિકાએ આપી નોટિસ, સ્ટેબિલિટી રિપોર્ટ આવ્યો નેગેટિવ

તિરુપતિ અપાર્ટમેન્ટને ખાલી કરાવવા પાલિકાએ નોટિસ આપી છે. સુરતના તિરુપતિ એપાર્ટમેન્ટનો સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવતા પાલિકાએ રહેવાસીઓને અપાર્ટમેન્ટ ખાલી કરવાનો આદેશ આપ્યો છે. 6 માળના તિરુપતિ એપાર્ટમેન્ટમાં કોલમમાં તિરાડો પડતા નોટિસ ફટકારવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2024 | 1:05 PM

સુરતના મજૂરાગેટમાં મેટ્રોની નજીક આવેલા અપાર્ટમેન્ટ ખાલી કરાવવા માટે નોટિસ આપવામાં આવી છે. તિરુપતિ અપાર્ટમેન્ટને ખાલી કરાવવા પાલિકાએ નોટિસ આપી છે. સુરતના તિરુપતિ એપાર્ટમેન્ટનો સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવતા પાલિકાએ રહેવાસીઓને અપાર્ટમેન્ટ ખાલી કરવાનો આદેશ આપ્યો છે. 6 માળના તિરુપતિ એપાર્ટમેન્ટમાં કોલમમાં તિરાડો પડતા નોટિસ ફટકારવામાં આવી છે.

મજૂરાગેટ પર મેટ્રો કામગીરીને પગલે ત્રણ બિલ્ડિંગનો સરવે કરવામાં આવ્યો છે. બિલ્ડિંગના રિપેરિંગની શક્યતા પણ નહીંવત હોવાના કારણે નોટિસ આપવામાં આવી છે. બિલ્ડિંગ જૂનું હોવાની સાથે જ કોલમના અનેક ભાગોમાં તિરાડો પડી છે. સ્થળ તપાસમાં ચિંતાજનક સ્થિતિ ધ્યાનમાં આવી હતી.  જો કે મેટ્રોની કામગીરી સમયે પાઇપ નાંખવામાં આવે તો બિલ્ડિંગને જોખમ થાય છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">