Breaking News: ધંધુકા બરવાળા રોડ પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત, ત્રણના મોત

અમદાવાદ જિલ્લાના ધંધુકા બરવાળા રોડ પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માતથતાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે.

Follow Us:
| Updated on: May 30, 2023 | 12:06 PM

Ahmedabad : અમદાવાદ(Ahmedabad)  જિલ્લાના ધંધુકા બરવાળા રોડ પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત(Accident)  થતાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે.

આ ઉપરાંત અમદાવાદના એસ.જી. હાઇવે પર પણ આજે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં બે વ્યક્તિના મોત થયા છે. જેમાં કાર ચાલક માતા અને દીકરીને અડફેટે લઈને ફરાર થયો છે. આ દુર્ઘટનામાં માતા અને દીકરીનું ઘટના સ્થળે મોત થયું છે. જ્યારે પોલીસે આ કેસમાં ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

જ્યારે અન્ય એક દુર્ઘટનામાં વાડજ ચાર રસ્તા પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં મંદિરે દર્શન કરવા જઈ રહેલા યુવાનને અકસ્માત નડ્યો હતો. રિક્ષા ચાલક કાબુ ગુમાવતા યુવાન પર રિક્ષા ચઢાવી દીધી હતી જેમાં યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. આ રિક્ષામાં 6થી વધુ લોકો સવાર હતા. જેમાં રિક્ષા ચાલક સહિત મુસાફરોને ઇજા પહોંચી છે. તેમજ ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
g clip-path="url(#clip0_868_265)">