Gujarat: ઓમિક્રોનનું ટેન્શન, સરકાર શું લેશે એક્શન? 8 મહાનગરમાં રાત્રિ કરફ્યુ હટશે કે મુદત વધશે?

Gujarat: ગુજરાતમાં 8 મહાનગરમાં રાત્રિ કરફ્યૂની મુદત પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે સરકાર પણ મૂંઝવણમાં છે કે, પ્રતિબંધ હટાવવા કે નહીં.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2021 | 11:48 AM

Gujarat Night Curfew: ઓમિક્રોન નામનો નવા વેરિએન્ટને (Omicron variant) લઈને દુનિયાભરમાં ચિંતાનું મોજૂ ફરી વળ્યું છે ત્યારે ગુજરાતમાં 8 મહાનગરમાં રાત્રિ કરફ્યૂની મુદત પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે સરકાર પણ મૂંઝવણમાં છે કે, પ્રતિબંધ હટાવવા કે નહીં. જેના પગલે ગૃહપ્રધાન અને ગૃહ સચિવ વચ્ચે બેઠક કરવામાં આવી છે. અને પ્રતિબંધો અંગે ચર્ચા કરવામાં આવી છે.

છેલ્લા ઘણા સમયથી સરકારે કોરોનાને ધ્યાને લઈ પહેલા પ્રતિબંધો લગાવ્યા હતા તે હળવા કર્યા હતા. ત્યારે બીજી તરફ કેટલાક વિશેષજ્ઞોનું કહેવું છે કે, નવા વેરિએન્ટની ભય વચ્ચે જો હવે પ્રતિબંધો હળવા કરવામાં આવશે તો તેના ગંભીર પરિણામ આવી શકે છે. જેના પગલે સરકાર વિચારણા કરી રહી છે. સરકાર તરફથી નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવશે. ત્યારબાદ જ પ્રતિબંધો પર ચાલતી અટકળો પર પૂર્ણવિરામ લાગશે.

 

આ પણ વાંચો: લો બોલો! GST સ્કેમનો આરોપી નીરજ આર્યા અમદાવાદ સિવિલમાંથી ફરાર થઈ નડિયાદ હોસ્પિટલમાં દાખલ થઇ ગયો

આ પણ વાંચો: Surat: 5 દિવસમાં આટલા કોરોનાના મૃતકોના પરિવારને આપવામાં આવી સહાય, કામગીરીમાં સુરત મોખરે

Follow Us:
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">