Ahmedabad : કોર્પોરેશને કોરોના દર્દીઓ માટે શરૂ કરી ટેલી મેડિસન સેવા, 24 કલાક મળશે ડૉક્ટર

શહેરના તમામ દર્દીઓ 14499 નંબર પર ડોક્ટરો પાસેથી માર્ગદર્શન મેળવી શકશે. તેમજ દર્દીઓને યોગ્ય માર્ગદર્શન અપાશે અને જો હોસ્પિટલમાં દાખલ થવાની સ્થિતિ હશે તો પણ જણાવવામાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 08, 2022 | 8:51 PM

અમદાવાદમાં કોરોનાના દર્દીઓ માટે AMCએ સંજીવની ટેલી મેડિસિન સેવા શરૂ કરી છે.જેમાં આરોગ્ય પ્રધાન તથા પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી મીટીંગમાં તેઓની સૂચના અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંજીવની ટેલી મેડીસીન સેવા શરૂ કરવામાં આવી છે. હોમ આઇસોલેશનમાં રહેલા સંક્રમિત દર્દીઓ માટે આ સેવા શરૂ કરાઇ છે.

હોમ આઈસોલેશન દરમિયાન દર્દીઓની તબિયત બગડે તો તાત્કાલિક હેલ્પલાઈન નંબર પર કોલ કરી શકાશે. આ ઉપરાંત શહેરના તમામ દર્દીઓ 14499 નંબર પર ડોક્ટરો પાસેથી માર્ગદર્શન મેળવી શકશે. તેમજ દર્દીઓને યોગ્ય માર્ગદર્શન અપાશે અને જો હોસ્પિટલમાં દાખલ થવાની સ્થિતિ હશે તો પણ જણાવવામાં આવશે.

આ હેલ્પલાઈન નંબર 24 કલાક ચાલુ રહેશે માટે ગમે ત્યારે સમસ્યા જણાતા કોલ કરી શકાશે. કોર્પોરેશન સંચાલિત “સંજીવની કોરોના ઘર સેવા ટીમ” સમયાંતરે દર્દીઓની મુલાકાત લઈ તેમની તબિયતનું ચેકીંગ કરે છે. અને હવે આ હેલ્પલાઈન નંબર ઉપર પણ કોરોનાથી સંક્રમિત દર્દીઓ યોગ્ય માહિતી પણ મેળવી શકશે.

અમદાવાદ શહેરમાં કોરોનાના વધી રહેલા સંક્રમણને લઇ આરોગ્ય પ્રધાનની અધ્યક્ષતામાં બેઠક મળી હતી.જેમાં તેમણે કહ્યું કે અમદાવાદમાં ગમે તેવી પિક આવશે તો પણ લોકોએ ચિંતા કરવાની જરૂર નથી.કારણ કે તંત્ર દ્વારા 25 હજાર 900 લોકોને દાખલ કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.તો સાથે સાથે તેમણે દાવો કર્યો કે ઓમિક્રોનથી પણ લોકોએ ડરવાની જરૂર નથી.જીનોમ સિકવનસિંગ દ્વારા ઓમીક્રોનનો ભય ઓછો જાણવા મળ્યો છે.

આ પણ વાંચો : ગુજરાતમાં વધતા કોરોના સંક્રમણ વચ્ચે નવા પ્રતિબંધોને લઇને આરોગ્ય મંત્રીએ કહી આ વાત

આ પણ વાંચો:  Surat : કોરોના સંક્રમણનો રોજે રોજ નવો રેકોર્ડ, આજે બપોર સુધી શહેરમાં વધુ 750 નાગરિકો સંક્રમિત

Follow Us:
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">