Gujarati Video : જામનગરના કાલાવડમાં પોલીસ દ્વારા ખેડૂતનું માનસિક અને શારીરિક ટોર્ચરિંગ કરવાનો આક્ષેપ, જિલ્લા પોલીસ વડાને ફરિયાદ

જામનગરના કાલાવડમાં ખાખી પર બર્બરતાનો આરોપ લાગ્યો છે. અને ખાખીની બર્બરતાનો શિકાર બન્યો છે. જામનગરના કાલાવડના ખેડૂતે પોલીસકર્મીઓ પર બર્બરતા આચરવાનો આરોપ લગાવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 08, 2023 | 2:43 PM

Jamnagar : જામનગરના કાલાવડમાં ખાખી પર બર્બરતાનો આરોપ લાગ્યો છે. અને ખાખીની બર્બરતાનો શિકાર બન્યો છે. જામનગરના કાલાવડના ખેડૂતે પોલીસકર્મીઓ પર બર્બરતા આચરવાનો આરોપ લગાવ્યો છે. ખેડૂતનો આરોપ છે કે જેટકોએ પોલીસને રૂપિયા આપીને તેના પર હિચકારો હુમલો કરાવ્યો છે. એટલું જ નહીં ખેડૂતને માનસિક અને શારીરિક ટોર્ચર કર્યાનો પણ આરોપ લાગ્યો છે.

આ પણ વાંચો : Jamnagar: પોલીસ બનીને તોડ કરતો યુવક ઝડપાયો, SOG પોલીસના નામે ફોન કરી રૂપિયાની કરતો હતો ઉઘરાણી

પોલીસની બર્બરતા એટલી ભયાનક હતી કે ખેડૂતને મોઢા અને પગમાં ફ્રેક્ચર થયું છે. ગંભીર ઇજાગ્રસ્ત ખેડૂત હાલ જી.જી.હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મહત્વપૂર્ણ છે કે જેટકો દ્વારા ખેતરમાં થાંભલા નાખવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીનો વિરોધ કરવાના બદલામાં ખેડૂતને સજા મળી છે. ખેડૂતે સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડાને ફરિયાદ કરી છે. જેમાં 8 પોલીસકર્મીઓએ માર માર્યાનો આરોપ લગાવ્યો છે. ખેડૂતના આરોપ બાદ જિલ્લા પોલીસ વડાએ તપાસના આદેશ આપ્યા છે.

જામનગર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">