Surat : અખિલ ભારતીય કોળી સમાજના નવનિયુક્ત પ્રમુખ અજિત પટેલનો આક્ષેપ, પૂર્વ પ્રમુખ કુંવરજી બાવળીયાએ સમાજ માટે ઓછો સમય ફાળવ્યો

અખિલ ભારતીય કોળી સમાજના નવા નિમાયેલા પ્રમુખ અજીત પટેલે સુરતમાં ટીવી નાઈન સાથેની વાતચીતમાં કહ્યું હતું કે કુંવરજી બાવળીયા કોળી સમાજ માટે સમય નથી આપ્યો જેનાથી લોકો નારાજ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2021 | 9:38 PM

અખિલ ભારતીય કોળી સમાજના નવનિયુક્ત પ્રમુખ અજિત પટેલે(Ajit Patel) પૂર્વ પ્રમુખ કુંવરજી બાવળીયા પર  સમાજ માટે સમય નહિ આપ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. જેમાં નવા નિમાયેલા પ્રમુખ અજીત પટેલે સુરત(Surat) માં  ટીવી નાઈન સાથેની વાતચીતમાં કહ્યું હતું કે કુંવરજી બાવળીયા કોળી સમાજ માટે સમય નથી આપ્યો જેનાથી લોકો નારાજ છે. તેમજ તે ભાજપમાં જોડાતા મંત્રી બન્યા છે તેથી પોતાના કામમાં વ્યસ્ત રહ્યા છે જેના લીધે  કોળી સમાજના સંગઠનમાં વધુ સમય આપી શકતા નથી.  જેના લીધે છેલ્લા કેટલાક સમયથી સમાજમાં રાજકીય વાતાવરણને લઈ વિરોધ થવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.

 

આ પણ વાંચો : Health Tips : શું તમને વધુ કૉફી પીવાની આદત છે, વાંચો તમારા સ્વાસ્થ્ય માટે કેટલી નુકસાનકારક છે ?

આ પણ વાંચો : BHAKTI: વર્ષમાં માત્ર દોઢ માસ ભક્તોને દર્શન દે છે આ દેવાધિદેવ ! સ્વયં પાંડવો દ્વારા પૂજીત શિવલિંગનો જાણો મહિમા

Follow Us:
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">