Ahmedabad : AMC ની સ્ટેન્ડિંગ કમિટીનો મોટો નિર્ણય, ટૂંક સમયમાં શરૂ થશે VS હોસ્પિટલનું કામ

ટૂંકસમયમાં VS હોસ્પિટલનું કામ શરૂ થશે તેમજ હોસ્પિટલની સ્પેશિયાલિટી સેવા પણ યથાવત રહેશે. આ નિર્ણય આવતા જ કોંગ્રેસે લાભ ખાટવાનો કર્યો પ્રયાસ કર્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 05, 2021 | 9:53 PM

આખરે AMC એ અમદાવાદની સૌથી જૂની વી.એસ. હોસ્પિટલમાં સ્પેશિયાલિટી સેવાઓ શરૂ કરવાનો નિર્ણય લીધો છે અને ટૂંક સમયમાં વી.એસ. હોસ્પિટલના નવા ઇમારતનું કામ શરૂ થશે. મહત્વપૂર્ણ છે કે વી.એસ. હોસ્પિટલને કાર્યરત કરવાનો મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો અને વિપક્ષે આ મુદ્દે ભારે વિરોધ પણ નોંધાવ્યો હતો. AMC એ સ્ટેન્ડિંગ કમિટીમાં વી.એસ. હોસ્પિટલના કામને મંજૂર કરતા જ કોંગ્રેસે વાહવાહીની તક ઝડપી લીધી છે અને પોતાના વિરોધને પગલે ન્યાય મળ્યો હોવાનો મત કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે વ્યક્ત કર્યો છે.

AMC ના આ નિર્ણયથી VS હોસ્પિટલને નવજીવન મળશે. ટૂંક સમયમાં VS હોસ્પિટલનું કામ શરૂ થશે તેમજ હોસ્પિટલની સ્પેશિયાલિટી સેવા પણ યથાવત રહેશે. આ નિર્ણય આવતા જ કોંગ્રેસે લાભ ખાટવાનો કર્યો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે અમારી લડત આખરે રંગ લાવી.

 

આ પણ વાંચો : છેતરપિંડીના કેસમાં કોર્ટે કિરણ ગોસાવીને 8 નવેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલ્યો, આર્યન ખાન ડ્રગ્સ કેસમાં છે સાક્ષી

Follow Us:
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">