અમદાવાદ : ભારત વિશ્વકપ જીતે તે પ્રાર્થના સાથે કરાયો વિજય યજ્ઞ, ખોખરા-હાટકેશ્વર ઓવરબ્રિજ પાસે હવન, જુઓ વીડિયો
અમદાવાદના ખોખરા-હાટકેશ્વર ઓવરબ્રિજ પાસે આ માટે યજ્ઞ યોજવામાં આવ્યો.ખોખરા-હાટકેશ્વવર ઓવરબ્રિજ પાસે અંબાજી મંદિરના પ્રાંગણમાં સવારે હવનનું આયોજન કરાયુ. અમદાવાદના ખોખરામાં યોજાયેલા યજ્ઞમાં ભૂદેવો સાથે ક્રિકેટ રસિકોએ પણ યજ્ઞમાં આહુતિ આપી હતી. સાથે જ 'ભારત જીતેગા'ના નારા પણ લગાવ્યા હતા.
અમદાવાદ : ભારત વિશ્વકપ જીતે તે માટે દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. ભારત વિશ્વકપ વિજેતા બને તે માટે શહેરમાં વિજય યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું. અમદાવાદના ખોખરા-હાટકેશ્વર ઓવરબ્રિજ પાસે આ માટે યજ્ઞ યોજવામાં આવ્યો.ખોખરા-હાટકેશ્વવર ઓવરબ્રિજ પાસે અંબાજી મંદિરના પ્રાંગણમાં સવારે હવનનું આયોજન કરાયુ.
અમદાવાદના ખોખરામાં યોજાયેલા યજ્ઞમાં ભૂદેવો સાથે ક્રિકેટ રસિકોએ પણ યજ્ઞમાં આહુતિ આપી હતી. સાથે જ ‘ભારત જીતેગા’ના નારા પણ લગાવ્યા હતા. લોકોએ ભારતની ટીમ જ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

કબડ્ડી પ્લેયર્સ જેવી બોડી બનાવવા આ દેશી વસ્તુઓને ડાયટમાં કરો સામેલ

કેપ્ટન બનતા જ સૂર્યકુમાર યાદવના ખરાબ દિવસ શરૂ, ટીમથી થશે બહાર!

કોહલીની જેમ આ સ્ટાર ખેલાડીએ આખા શરીરે ચિતરાવ્યા ટેટૂ, જાણો કોણ છે

હાર્દિક પંડ્યા પાસેથી છીનવાશે T20ની કપ્તાની, BCCI જલ્દી લેશે નિર્ણય!

સીતાફળ ખાવાથી થાય છે અગણિત ફાયદા,જાણીને રહી જશો દંગ

ભુલી ગયા છો આધાર કાર્ડનો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર? આ રીતે જાણી શકાશે
Latest Videos