Ahmedabad: ઈરાનથી મુક્ત થઇ પરત ફરેલા દંપતીનો પ્રથમ Video સામે આવ્યો

TV9ના અહેવાલ બાદ સરકાર દ્વારા સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભારતીય દૂતાવાસ તેમજ વિદેશ મંત્રાલય, ઈરાનના ડેપ્યુટી ચીફ કમિશનરનો પણ તાત્કાલિક સંપર્ક કરી દંપતીને હેમખેમ છોડાવ્યા અને ભારત લાવવા મદદ કરી

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 21, 2023 | 6:21 PM

Ahmedabad : ઈરાનમાં બંધક બનાવાયેલ  દંપતી મુક્ત થઇ આજે અમદાવાદ પરત આવ્યા છે. ચાર મહિનાની ગર્ભવતી નિશાને હેમખેમ પરત પહોચાડવા બદલ પરિવારે હર્ષ સંઘવીનો આભાર માન્યો હતો. જેમાં પીડિત પંકજ પટેલ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જયારે પત્નિ નિશાએ કહ્યુ – અહીંયાઅમે સેફ પહોંચી ગયા છીએ. તેમજ ક્રાઇમ બ્રાંચ અમદાવાદ અને હર્ષ સંઘવી સાહેબનો અમે ખુબ ખુબ આભાર માંનીએ છીએ કે અમને સેફ અહીંયા લાવ્યા.

TV9ના અહેવાલ બાદ સરકાર દ્વારા સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભારતીય દૂતાવાસ તેમજ વિદેશ મંત્રાલય, ઈરાનના ડેપ્યુટી ચીફ કમિશનરનો પણ તાત્કાલિક સંપર્ક કરી દંપતીને હેમખેમ છોડાવ્યા અને ભારત લાવવા મદદ કરી. આજે પંકજ અને નિશાને પોતાના પરિવાર સુધી પહોચાડ્યા છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ઈફ્કો વિવાદ મુદ્દે જયેશ રાદડિયાનો પલટવાર, વિરોધ કરનારાઓ જુએ ભૂતકાળ
ઈફ્કો વિવાદ મુદ્દે જયેશ રાદડિયાનો પલટવાર, વિરોધ કરનારાઓ જુએ ભૂતકાળ
બનાસકાંઠા: એરોમા સર્કલની ખોરંભે ચડેલી કામગીરી શરૂ, TV9 ના અહેવાલની અસર
બનાસકાંઠા: એરોમા સર્કલની ખોરંભે ચડેલી કામગીરી શરૂ, TV9 ના અહેવાલની અસર
મહેસાણાઃ કાળજાળ ગરમીથી રાહત મેળવવા લોકો વોટર પાર્કનો લઈ રહ્યા છે સહારો
મહેસાણાઃ કાળજાળ ગરમીથી રાહત મેળવવા લોકો વોટર પાર્કનો લઈ રહ્યા છે સહારો
હવામાન વિભાગની આગામી 5 દિવસ માટે અગાહી, સામાન્ય વરસાદની શક્યતા
હવામાન વિભાગની આગામી 5 દિવસ માટે અગાહી, સામાન્ય વરસાદની શક્યતા
ગુજરાતમાં આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની અંબાલાલે કરી આગાહી-VIDEO
ગુજરાતમાં આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની અંબાલાલે કરી આગાહી-VIDEO
અરવલ્લીઃ રુ. 500 અને 1000 ની રદ થયેલી ચલણી નોટો સાથે યુવક ઝડપાયો
અરવલ્લીઃ રુ. 500 અને 1000 ની રદ થયેલી ચલણી નોટો સાથે યુવક ઝડપાયો
Rajkot : જેતપુરના જૂનાગઢ રોડ પર ગેરેજમાં લાગી ભીષણ આગ
Rajkot : જેતપુરના જૂનાગઢ રોડ પર ગેરેજમાં લાગી ભીષણ આગ
જો મોદી જીતશે તો યોગીને હટાવી..અમિત શાહને PM બનાવશે : કેજરીવાલ
જો મોદી જીતશે તો યોગીને હટાવી..અમિત શાહને PM બનાવશે : કેજરીવાલ
રાદડિયા એ કહ્યું-ફોર્મ ભર્યા બાદ મેન્ડેટ ઈસ્યૂ થયો, જુઓ-video
રાદડિયા એ કહ્યું-ફોર્મ ભર્યા બાદ મેન્ડેટ ઈસ્યૂ થયો, જુઓ-video
નિલેશ કુંભાણીએ કોંગ્રેસ પર લગાવ્યા આરોપ
નિલેશ કુંભાણીએ કોંગ્રેસ પર લગાવ્યા આરોપ
g clip-path="url(#clip0_868_265)">