વાહનચાલકો પર મોંઘવારીનો માર: કોઈ કારણ વગર અદાણી ગેસે CNG ના ભાવમાં કર્યો આટલો વધારો

Adani Gas hikes: વાહનચાલકો પર મોંઘવારીનો માર યથાવત્ રહ્યો છે. અદાણી ગેસે CNGના ભાવમાં 75 પૈસાનો વધારો ઝીંક્યો છે. ત્યારેઅદાણી CNGનો ભાવ 64.99થી વધીને 65.74 થયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 07, 2021 | 9:42 AM

CNG Rate: વાહનચાલકો પર મોંઘવારીનો માર યથાવત્ છે. અદાણી ગેસે સીએનજીના (Adani CNG GAS) ભાવમાં વધારો ઝીંક્યો છે. તો દિવાળી સુધી ભાવ વધાર્યા બાદ અદાણી ગેસે એક મહિના સુધી ભાવ વધારામાં શાંતિ રાખી હતી. પરંતુ હવે ફરી ભાવ વધારવાનું શરૂ કરી દીધુ છે. અદાણી ગેસે ફરી એકવાર કોઈપણ કારણ વિના CNGના ભાવમાં (CNG Price) 74 પૈસાનો વધારો કર્યો છે.

આ સાથે જ અદાણી સીએનજીનો કિલોદીઠ ભાવ 64.99 થી વધીને 65.74 રૂપિયા થઈ ગયો છે. દિલ્લી અને મુંબઈમાં ભાવ વધ્યા બાદ ગુજરાતમાં પણ નવો ભાવ અમલી બન્યો છે. મહત્વનું છે કે અદાણી ગેસે આ પહેલા ગત 2 નવેમ્બરે સીએનજીના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો હતો.

એકતરફ પેટ્રોલ-ડીઝલના આસમાને પહોંચેલા ભાવ અને સીએનજીમાં પણ સતત થઈ રહેલા ભાવ વધારાને પગલે વાહનચાલકો પરેશાન થઈ ગયા છે. સીએનજી વાહનચાલકોના ખિસ્સા પર આર્થિક ભારણ વધી ગયું છે. ગુજરાત ગેસ અને અદાણી ગેસ વચ્ચે જાણે ભાવ વધારવાની સ્પર્ધા ચાલી રહી છે. જેમાં સામાન્ય પ્રજા પીસાઈ રહી છે.

 

આ પણ વાંચો: ઓમિક્રોનનો આતંક: રાજ્યમાં વધુ બે શંકાસ્પદ કેસ, UK થી વડોદરા પરત ફરેલા વૃદ્ધ દંપતી કોરોના પોઝિટિવ

આ પણ વાંચો: Gandhinagar: દુબઈ જતા પહેલાં CM ની આજે કેબિનેટ બેઠક, ઓમિક્રોનની આફત અને વાયબ્રન્ટની તૈયારીઓની થશે ચર્ચા

Follow Us:
નરસિંહ મહેતા યુનિ.ના નર્સિંગના વિદ્યાર્થીઓને નાપાસ કરાતા હોવાનો આરોપ
નરસિંહ મહેતા યુનિ.ના નર્સિંગના વિદ્યાર્થીઓને નાપાસ કરાતા હોવાનો આરોપ
PM મોદીનું સ્વાગત કરવા આવેલી મહિલાઓનું અનોખું સમ્માન, જુઓ વીડિયો
PM મોદીનું સ્વાગત કરવા આવેલી મહિલાઓનું અનોખું સમ્માન, જુઓ વીડિયો
ગુજરાત યુનિવર્સિટી ઘર્ષણ મામલે VCનું નિવેદન, માત્ર નમાઝ કારણ નહીં
ગુજરાત યુનિવર્સિટી ઘર્ષણ મામલે VCનું નિવેદન, માત્ર નમાઝ કારણ નહીં
સી. આર. પાટીલ સાથે બેઠક બાદ કેતન ઇનામદારે રાજીનામું પાછું ખેચ્યું
સી. આર. પાટીલ સાથે બેઠક બાદ કેતન ઇનામદારે રાજીનામું પાછું ખેચ્યું
દારૂના નશામાં ધૂત ટ્રાફિક બ્રિગેડના જવાને સર્જયો અકસ્માત
દારૂના નશામાં ધૂત ટ્રાફિક બ્રિગેડના જવાને સર્જયો અકસ્માત
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
g clip-path="url(#clip0_868_265)">