Big News: જમ્મુ કાશ્મીરમાં વધતા હુમલા વચ્ચે ઈમરજન્સી એડવાઇઝરી જાહેર કરાઇ, જાણો વિગત

જમ્મુ કાશ્મીરમાં વધતા હુમલા વચ્ચે મોટા સમાચાર આવ્યા છે. માહિતી અનુસાર તમામ ગેર સ્થાનિક લોકોને સેનાના કેમ્પમાં લઇ જવામાં આવશે. જમ્મુ કાશ્મીરમાં ઈમરજન્સી એડવાઇઝરી જાહેર કરાઇ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2021 | 9:12 PM

તાજેતરનામાં જમ્મુ -કાશ્મીરમાં (Jammu and Kashmir) આતંકવાદીઓ દ્વારા સામાન્ય લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ બધાની વચ્ચે જમ્મુ -કાશ્મીરમાં ઈમરજન્સી એડવાઈઝરી (Emergency advisory) જારી કરવામાં આવી છે. આ એડવાઈઝરી જમ્મુ -કાશ્મીર પોલીસ દ્વારા જારી કરવામાં આવી છે. એડવાઈઝરી અનુસાર, બિન-કાશ્મીરી મજૂરોને પોલીસ અને આર્મી કેમ્પમાં લાવવામાં આવશે. વહીવટીતંત્ર દ્વારા આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે તાજેતરમાં આતંકવાદીઓએ અન્ય રાજ્યોના કામદારોને નિશાન બનાવ્યા છે.

જાહેર છે કે કેટલાક દિવસથી ગેર સ્થાનિક લોકો પર આતંકી હુમલા ખુબ વધી ગયા છે. જેને કારણે પોલીસ ગેર સ્થાનિક લોકોને સેનાના કેમ્પમાં લઇ જશે. કાશ્મીરમાં બહારના લોકો પર વધી રહેલા આતંકી હુમલાને લઈને સાવચેતી માટે પગલાં લેવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે અગાઉ શનિવારે પણ યુપી અને બિહારના બે નાગરિકોની હત્યા કરવામાં આવી હતી. બિહારના રહેવાસી અરવિંદ કુમારને શ્રીનગરમાં નિશાન બનાવવામાં આવ્યો હતો, જ્યારે યુપીના રહેવાસી સગીર અહેમદને પુલવામામાં મારવામાં આવ્યો હતો. કુલગામના વાણપોહ વિસ્તારમાં રવિવારે માર્યા ગયેલા મજૂરોની ઓળખ બિહારના રાજા જોગીન્દર તરીકે થઈ છે. ગોળીની ઈજાને કારણે ચુનચુન દેવ પણ ઘાયલ થયો.

 

આ પણ વાંચો: Bangladesh: હિન્દુ મંદિરો અને દુકાનો પર થઈ રહ્યા છે હુમલા, લૂંટના બનાવ આવ્યા સામે, હવે લઘુમતી જૂથો દેશભરમાં ભૂખ હડતાલ પર ઉતરશે

આ પણ વાંચો: CM એ કડક સૂરમાં અધિકારીઓને કરી ટકોર: સામાન્ય માણસોનું કામ નીતિ નિયમોને કારણે અટકવું ન જોઈએ

Follow Us:
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">